________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
શ્રી જેને મેં પ્રકારી,
રિષદ આવશ્યકતા સ્વીકારે છે, અને શહેરે શહેરના ધનાઢ્ય જૈનમ એ તથા ડેતેને તેવી સસ્થાએ! સ્થાપવા માટે ખાસ આગ્રડુ કરે છે.
રાલ રજો. સ્ત્રીનાં કર્તવ્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિ, વિડેલા, ખાળકો, સ્નેહી બધુએ અને દાસજન પ્રતિ પેાતાનાં કતબ્યા, ફરજો સ્ત્રી સમજતી થાય એવા પ્રકારના ઉત્તમ બેધ અપાય તેવી ગોઠવણુ કરવાની આવશ્યકતા આ પરિષ સ્વીકારે છે.
રાત્ર ૩ જે.
હાનિકારક રિવાજ,
બાળલગ્ન, રડવું ફુટવુ' વિગેરે હાનિકારક રિવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ઘણી શોચનીય થઇ છે. તે રિવાજની અન્યગ્યતા દર્શાવી, તેને જડમૂળથી દૂર કરવાને આ પરિષદ્ આગ કરે છે.
રાષ્ટ્ર ૪ થા. વિધાશ્રમની આવશ્યકતા.
ઘણી અનાથ વિવાખા સુખી થાય તે માટે વિધવાશ્રમ ખાલવાની તેમજ નિરાશ્રિત ાનાને નિલાંડુનાં સાધનો પૂરા પાડવાની આ પરિષદ્ અત્યંત જરૂર વધારે છે.
શ્રી ચાથી મહિલા પરિષદના પ્રમુખ સા. શેઠાણી મફાભાઇના ભાષણને સાર
સુજ્ઞ મહેન !
આપે આજે આપણી કાનના ઉદ્ધાર અર્થે આપણી કેન્ફરન્સ સાથે એકત્ર કરવામાં આવતા આ મહિલા સમાજના પ્રમુખપદનું ઉત્કૃષ્ટ અને અનુપમ જ્ઞાન મને આખુ છે તે માટે હું આપની ઘણીજ આભારી છું. બહેને ! મારે સ્પષ્ટ જણાવવું તેઇએ કે હું આવી નવ્ય, ગભીર અને ઉંચી જવાબદારી ઉત્પન્ન કરનાર અમાજના ગહુપદને ભાગ્યેજ લાયક ગણી શકા ઉં,
હું મડ૫માં મારા કરતાં વિદ્યા, વિનય, અનુભવમાંઢરેક રીતે લાયક ઘણીખ હું જોવામાં આવે છે, તેમાંથી કોઇને પસંદ કરવામાં આવી હાત તે હું ધારૂ છું કે તે વધારે વાળી ગળી શકાત. પણ તેમ ન થતાં જ્યારે આપની પસંદગી
For Private And Personal Use Only