________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી જન ધમ પછા. આ સંબંધમાં ગયા વર્ષ નીમેલી કમીટીએ જે રીપેર્ટ રજુ કીધે છે તે આ કેફ પહાલ રાખે છે, અને તે પ્રમાણે વર્તવા રિપોર્ટની એક કેપ શેડ આહદજી કલ્યાણજી ઉપર મેડલ આપવા આ કોન્ફરન્સ ઠરાવ કરે છે.
આ ઠરાવ પણ પ્રમુખ સાહેબ તરફથી રજુ કરવામાં આવ્યું હતું અને સર્વા *ત પસાર થયા હતા.
કરાવ ૧૭.
(રાકૃતલવાર રાંબંધી) કાર મારફતના કેળવણી ખાતાને ખર્ચ તેમજ બીજા ખચાં ચલાવવાને માટે એમ ઠરાવવામાં આવે છે કે પરણેલા અથવા કમાતા દરેક સ્ત્રી પુરૂ સુકૃત ભંડારમાં ઓછામાં ઓછા ચાર આના અને વધારે પિતાપિતાની ઈચ્છાનુસાર રકમ દરવર્ષ આપવી. આ સંબંધની વિશેષ એજના જુદી તૈયાર કરેલી મંજુર કરવામાં આવી છે, તે અનુરાર અમલ કરે.
આ દરખાસ્ત બાબુસાહેબ રાજકુમારસિંહજી તરફથી રજુ કરવામાં આવી હતી. તેને મી. ગુલાબચંદજી ઠઠ્ઠા એમ. એ. એ ટેકે આખ્યા હતા અને ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ તથા મી. લાલને અનુમોદન આપતાં સવાનુમતે પસાર થઈ હતી.
કરાવ ૧૮ મે.
કેન્ફરન્સનું બંધારણ કેન્ફરન્ટાનું બંધારણ સારી રીતે લાવવા માટે નીચે જણાવેલી નીમણુક હેર કરવામાં આવી હતી—
જનરલ સેક્રેટરીએ.
કરી કાયાણદ ભાગ્યચંદ. અમદાવાદ - રાજ બાશેડ બાલાભાઈ વછારામ, બી. એ. કલકત્તા--- બાબુ રાયકુમારસિંહજી. પુર---- મી. ગુલાબચંદજી દ્રા એમ. એ.
એસિસ્ટન્ટ જનરલ રોટરીઓ, મુંબઇ--- પી. મકનજી કુડાભાઈ મહેતા, બી, એ., એલ એલ. બી.
ચિરાગ – બાબુ પુરણચંદજી નાહર એમ. એ., બી. એલ. ભાવનગર--- શા કુંવરજી આણંદજી. એવલા---
શેડ દાદર બાપુશ.
For Private And Personal Use Only