Book Title: Jain Darshanna mahattvana siddhanto Author(s): Sanyamkirtivijay Publisher: Samyaggyan Pracharak Samiti View full book textPage 5
________________ દીક્ષા સ્મૃતિ દિન શતાબ્દી વર્ષે સમર્પણમ્.... તપાગચ્છાધિરાજ, સુવિદિત શિરોમણિ, વ્યાખ્યાન વાચસ્પતિ, જેનશાસન શિરતાજ, બાલદીક્ષા સંરક્ષક, સિદ્ધાંત રક્ષક.... પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્..... - ચરણરજ સંયમકીર્તિ વિ. . . . . . . . . . . . . . . . . . . ૫ . . -: બહણ સ્મરણ :• શાનારાધનમાં પ્રબળ આલંબનભૂત, તપસ્વી સમ્રાટ, પૂજ્યપાદ આ.ભ. શ્રી.વિ. રાજતિલકસૂરીશ્વરજી મહારાજા • દીક્ષાદાતા, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા • ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી.વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા • પરમોપકારી, સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી.વિ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા. • પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા • ત્રણ ગચ્છનાયક પૂ.સરિપુરંદરોની દીર્ધકાળ પર્યત નિઃસ્પૃહભાવે વૈયાવચ્ચ કરનારા પૂ.આ.ભ.શ્રી વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય • પરમોપકારી, દીક્ષાદાતા, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્યPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 346