________________
દીક્ષા સ્મૃતિ દિન શતાબ્દી વર્ષે સમર્પણમ્....
તપાગચ્છાધિરાજ, સુવિદિત શિરોમણિ, વ્યાખ્યાન વાચસ્પતિ, જેનશાસન શિરતાજ, બાલદીક્ષા સંરક્ષક, સિદ્ધાંત રક્ષક.... પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્.....
- ચરણરજ સંયમકીર્તિ વિ.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
૫
.
.
-: બહણ સ્મરણ :• શાનારાધનમાં પ્રબળ આલંબનભૂત, તપસ્વી સમ્રાટ, પૂજ્યપાદ આ.ભ.
શ્રી.વિ. રાજતિલકસૂરીશ્વરજી મહારાજા • દીક્ષાદાતા, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી.વિ.
મહોદયસૂરીશ્વરજી મહારાજા • ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી.વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા • પરમોપકારી, સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી.વિ. હેમભૂષણસૂરીશ્વરજી
મહારાજા. • પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી
મહારાજા • ત્રણ ગચ્છનાયક પૂ.સરિપુરંદરોની દીર્ધકાળ પર્યત નિઃસ્પૃહભાવે વૈયાવચ્ચ
કરનારા પૂ.આ.ભ.શ્રી વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ
પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય • પરમોપકારી, દીક્ષાદાતા, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી
પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય