Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ ૧. શ્રી મહેશ્વરસૂરિ વિરચિત પ્રાચીનતમ ‘નાળવંસમોટામો’. પૃષ્ઠ ૭૫/૭૬ શ્લોક ૪૮૮ થી ૪૪ अह सनियाणं एयं तव चरण पंचमीए संबद्ध, संसार पवड्ढणयं काउणं जुज्जए कहं ॥४८८|| અથ (પ્રશ્ન) : પ`ચમી સંબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી) નિયાણાવાળી (સાંસારિક લાલસાવાળી) હોવાથી સ*સારવ ક છે. તો કઈ રીતે ઉચિત ગણાય ? एवं पि हु अजुत्तं जं भणियं सुट्ठ दृट्ठ रुट्ठे हि । जम्हा पवित्ति हेउ, निट्ठि एवमाइयं II૪૮૨ ઉત્તર : દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું ( ઉપરના શ્લોકમાં કહ્યું તેવું) જે કહ્યું (કે સાંસારિક લાલસાવાળા તપ ન કરાય) તે અત્યંત અયુકત છે. કેમકે (ધર્માંમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તા કહ્યા છે, ( અર્થાત્ સાંસારિક લાલસાથી પણ તપ કરવાનો બતાવ્યા છે. ) पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होइ लोयाणं । सव्ववित्ति धम्मे पाएणं तेण न हु दोसो ||૪૬૦ || કેમકે પ્રથમ તા સનિદાન ( યાને સાંસારિક લાલસાવાંળા) વ્રતથી જ પ્રાયઃ લેાકાની સર્વ પ્રવૃત્તિ ધમાં થતી હોય છે. માટે કોઇ દોષ નથી. ( શુ' સાંસારિક અપેક્ષાવાળા તપ ધર્મ શ્રેય કરે ? ) सनियाणं पि हु सेयं तव चरणं भावसुद्धि संजणयं । पारंपरेण भणियं सुद्धत्तममस्स वि सुयंमि ॥ ४६१ । । (૧) ( હા, સનિદાન ( યાને સાંસારિક અપેક્ષાવાળું ) પણ તપશ્ચરણ પર પરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રેયરૂપ છે. શ્રુતમાં તેનું શુદ્ધપણું કહેવાયું છે. सु (? मु) द्धतणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे । सत्था (ड्ढा) इ वड्ढणेहि को वि हु तत्तंपि पच्छाओ ।।४९२ ।। લોકો મુગ્ધપણાને કારણે તેા ( શરૂમાં ) નિદાનને પણ અપનાવે; પાછળથી શ્રદ્ધાદ્ધિ-વૃદ્ધિ થવાથી કોઇ તત્ત્વ પણ અપનાવે. अन्नेसु विकज्जेसु पाएणं सु (मु) द्धओ इहं लोओ । अहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४६३ || અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લોકો મુગ્ધ હોય છે. તે પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મ-કાય ને વિષે તા પૂછવુ* જ શું ? इय नाउण एवं अवमन्निय दुब्वियड्ढवयणाई । कायव्वा खलु एसा पंचमिया सुद्धभावेणं ।। ४९४ ।। એમ સમજીને, અન્ધાના વચને અવગણીને આ ( કથાગ્રંથમાં દર્શાવેલ ) પૉંચમી તપ શુદ્ધ ભાવથી ( શંકા-કુશંકા કર્યા વિના ) કરવા.... ૨. ‘સમ્યકત્વ સપ્તતિકા' પૃષ્ઠ-૭પ લેાક ૨૬ સટીક तित्थंकर-चलणाराहणेण, जं मज्झ सिज्झइ न कज्जं । વસ્થેનિ તસ્ય મન, વૈવ-વિસે ૢિ વયમુદ્રિ રા यन्मम तीर्थंकर चरणाराधनेन - जिनपदसेवनेन अर्थापत्या मनोऽभीष्टोऽर्थो न सिद्ध्यति, न परिपूर्णी भवति, तत्र - तस्मिन् प्रयोजने अन्यं देवान्तरं न प्रार्थये न स्तुतिरूपेण याचे । (૨)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 91