Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 49
________________ શાસ્ત્રોનું, આગમોનું જ્ઞાન કરવાનું શા માટે કહ્યું છે ? આપણી ભૂમિકા તૈયાર થાય માટે. આપણું જીવન શુદ્ધ થાય માટે કહ્યું છે. બાકી આ દેહ અને આ આત્મા એનો જો ભેદ આ મનુષ્યજન્મમાં ભાસ્યો નહીં તો ત્યાં સુધી આપણે જે પચ્ચખાણ કર્યા, વ્રતો લીધાં એ બધાં મોક્ષને માટે નથી થયાં, એથી ગતિ સારી મળે, એ કાંઈ નકામા નથી, પણ મોક્ષાર્થે થતાં નથી. પણ જો શાસ્ત્રો જાણીને, વ્રત, પચ્ચખાણ કરીને, પોતાના સ્વરૂપને જાણનારા પુરૂષ હોય એનો આશ્રય સાચા મનથી, ખરા ભાવથી કર્યો તો એ બધાં સાર્થક બને છે. ગુરૂવાણી ૪ ૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74