Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005472/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવાણી શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા-૩૯૩ ૪૩૦ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ સોભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૧૨ મું DJવાણી ટસCઝ , ભાગ. 'S = ૦ - A Sળ સાયલા શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦ ફોન : (૦૨૭૫૫) ૩૩૫૩૩ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પ્રકાશન સમિતિ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સૌભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦ પ્રથમ આવૃત્તિ: સંવત ૨૦૫૫, માગસર સુદ ૧૦ રવિવાર, તારીખ ૨૯-૧૧-૧૯૯૮ પ્રત : ૧,૦૦૦ પ્રાપ્તિ સ્થાનઃ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ શ્રીમદ્ રાજ સોભાગ આશ્રમ, સોભાગપરા, સાયલા-૩૯૩ ૪૩૦ ટાઇપ સેટિંગ: દુંદુભિ પ્રિન્ટર્સ અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૦૭૯-૬૫૬૬૬૯૦ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવશ્રીના પુનિત શ્રીચરણોમાં પ્રેમભક્તિ સહ સમર્પણ દેવદિવાળી પ્રભુ તે જ દિપાવી: સકલ કર્મને દીધાં ખપાવી, આતમરામને લીધા વધાવી, શાશ્વતધર્મની ધજા ફરકાવી. તારો આશ્રય, તારી ભક્તિ, તારી પૂજા એ જ અમ શક્તિ. સુધારસની તે આપી યુક્તિ, અમે અર્પીએ તને આ ગુરૂવચનપંક્તિ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ( સંકલન વિષે આ સંકલન માટેની પ્રેરણા મળી પૂ. ગાંધીબાપુની ડાયરીથી. એ ડાયરીમાં ૩૬૫ પાનામાં પૂ. ગાંધીજીનાં વચનો-અમૃતવચનો દરેક પાને મૂકવામાં આવેલ હતા તે પરથી મને (વસંતબેનને) પ. પૂ. ગુરૂદેવના હસ્તાક્ષરમાં ૩૬૫ બોધવચનો એક ડાયરીમાં લખાવી લેવાના ભાવ થયા. ૫.પૂ. ગુરૂદેવ (પ.પૂ. બાપુજી, સાયેલા આશ્રમ) પાસે મેં મારી ઇચ્છા-ભાવના વ્યક્ત કરી. પ્રથમ તો તેઓશ્રીએ એ વિનંતિનો અસ્વીકાર કર્યો. પછીથી બીજી વાર વિનંતિ જરા વિશિષ્ટ પ્રકારે કરી ત્યારે તેઓશ્રી સંમત થયા. તારીખવાર તેઓશ્રીના હસ્તાક્ષરમાં દરરોજ એક બોધવચન પાસે બેસીને ડાયરીમાં લઈ લેવાનું શરૂ તો કર્યું પણ “સારા કામમાં સો વિઘ્ન” એ ઉક્તિ અનુસાર વિક્ષેપોનો પ્રવાહ ચાલુ થઈ ગયો. ઘણી ધીરજ રાખી, આશાના આશ્રયે પ્રયત્ન ચાલુ રાખ્યો. ત્યારે આંતરે આંતરે માંડ આમાં મૂકવામાં આવ્યા છે એટલા અમૃતવચનોની પ્રાપ્તિ થઈ શકી. છતાં આને પણ આપણું સદ્ભાગ્ય માનવું રહ્યું કેમકે તેઓશ્રીના પોતાના આત્માને સ્પર્શીને નીકળેલા વચનામૃતોની તેઓશ્રીના પોતાના હસ્તાક્ષરમાં આપણને ભેટ મળી. અસ્તુ.......... For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સગુરૂના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિન સ્વરૂપ. શ્રી વસંતબેને પ.પૂ. બાપુજી (પ. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નાં બોધવચનોનું તેઓશ્રીના હસ્તાક્ષરમાં સંકલન કરેલ તે અને પ. પૂ. બાપુજીના બોધનું સંકલન જે “શિક્ષામૃત” નામે અમોએ અગાઉ પ્રકાશિત કરેલ તેના આધારે સંકલિત કરેલ વચનો તે ગુરૂવાણી' નામે આપની પાસે રજુ થઈ રહેલ છે. આ સંકલન તો જ સાર્થક ગણાય કે જો આપણે વારંવાર એનું વાંચન, મનન, પરિચર્યન અને નિદિધ્યાસન કરી, આપણને મળેલ રત્નચિંતામણી જેવા મનુષ્યજીવનની એકેએક પળનો સદુપયોગ કરી મુક્તિમાર્ગે પ્રયાણ કરીએ. સં. ૨૦૫૫, માગસર સુદ ૧૦ રવિવાર, તા. ૨૯-૧૧-૧૯૯૮ પ્રકાશન સમિતિ શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ त ३६ ५.५ ई ५५५५४५१८०१ हाय तो ५९२१ २१ 21ो AATE5274 ११. 121, 64K. २१.०४ 22 122. २- मा 27/AH८ 11 १४-१-१८८४ मा FIRHR C. ગુરૂવાણી ૪ ૧ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ นน. utuเR - จตุฯ 129 - ( 4 ) 4. , 8- 25142 E - - ગુરૂવાણી # ૨ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ HTTE हा११.24..anA५ पलीशनही fAn Ert 2 For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ जह लोयाणा -रसाल का - ગુરૂવાણી ૦ ૪ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ - Myqn a 4 2) เศใ - 45 ราโๆ 1 striิน rty m4a สๆ ๆ 650 ગુરૂવાણી ૦ ૫ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ . Stess Model READ म भना2 न रक्षकीय त्यारे स्मलामा उमरमनट यश लाई। जो ...46204 ગુરૂવાણી ૦ ૬ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ RSTER m EAR PATTHANमोमध - परस्त न भी *444 MERevol 4भाना - A westant-~-BASEAN 21414 ગુરૂવાણી ૭ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ - रोल म! मल russy ac{11 . उपयोग नही 122 यस जमा 21 DAL PRESE01517 FA या ... मोजायला .........1 4ๆ 21 Son! M usरहे, ल्यार पश्याता 11 41२ र २९ गुस्थायी • ८ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 544 ส 1 %% ตุ 4- 12 นเฉist yasin e For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ सुमन Maa, 411453 होय त्या स्तुधी मोक्ष भागे पदो ----12 लाती नही ગુરૂવાણી ૯ ૧૦ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ 4.2.1. VASTER - र साल दो पान 1ि -- (स आने । प्र.की गाना of gar ગુરૂવાણી ૦ ૧૧ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ HAP इया छाडा उपन्तम लावान मारमा साक्षा २.२.काममा - 25 - ली ગુરૂવાણી ૧૨ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Lailer --- ---- Ansari यते तिता FATHो त2. ___-24137) - मा म .......... ગુરૂવાણી ૪ ૧૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ HA ohit नया न TA और mera 211446 - 1941 लन समता ગુરૂવાણી ૦ ૧૪ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Pr उस बनानासा - tent .. 24 पर 22 चिलानोलोन .. ગુરૂવાણી ૧૫ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ क्यने या -on neha लान सा 1212 ગુરૂવાણી ૯ ૧૬ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ છે અને જા, જાx પ ? -મ્મદ : તમ ભા", 41 આપ નું સf - હાથ, ગુરૂવાણી ૭ ૧૭ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ____ना स्टील नुदान रामभाय लन मय सधी या भाग 2 24 नोनीत ગુરૂવાણી = ૧૮ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ परमा सत्५३ धन ht या ले नर रामपालो मार्ग ગુરૂવાણી ૨ ૧૯ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ 4 "मला स्वस्तारपी साएंती थी. मामी ६५.११ स्तम का ( तापीमो में यी धीयान --- -- ગુરૂવાણી ૦ ૨૦ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ WATER -- जास्२.५ 01 - -२२६७ ગુરૂવાણી ૪ ૨૧ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ यानुने - पानीपत, स्मावि मर, त्या काही स्वभपानयाधी याय ગુરૂવાણી ૦ ૨૨ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ लया तुपाला मासाने ल्या र सी बीना डीलीजर ना पड. ગુરૂવાણી ૯ ૨૩ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ S - A E सामन्त्र भनेर स्य नाम पर ગુરૂવાણી ( ૨૪ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ रेनी नार, २-४ थे का १७-१6x ani M/RE सन २ामा माना ६.२.२५.18y me ગુરૂવાણી ૦ ૨૫ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ .................................mom................ ६०५ोग - 12424 २०१२. me तेश, सोलीना ગુરૂવાણી ૨ ૨૬ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ MIntोरम दोव्या साधी समाए। Actor जरी या ગુરૂવાણી ૨૭ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ स --असमाति AMAGRA 2.५.१२ SRA ગુરૂવાણી ૦ ૨૮ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ AJA होलानी की भी AAA4 ...-- 222nt ली नीली ४ ) की जी 27 पन्ना portwetton on an ગુરૂવાણી ૪ ૨૯ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ टोय A eYant २.८६ न २५ x लहान गु३वासी • 30 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ लत्पकिर भरधेनर मानि मकी, त्या सुधा -- नई याममा मादायमा ... memorimi ગુરૂવાણી ૦ ૩૧ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ मीनाक्षी 0 41 77 लममेरमोद पाए सडी1241 22, -- - टो २८८nt 440आहोत ગુરૂવાણી ૯ ૩૨ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ AHMA नयर अनि नी गु३वायी . 33 For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ imite.neturner मग ममता 1221 11tो २९ ગુરૂવાણી ૩૪ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ सत्र स्टिमाय नही त्यां सुधीजाहाट नही. ગુરૂવાણી છે ૩૫ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ lates मा छोरा छोरीपन के पानी सानु म मा लान ले रेस) ____MA, wwww ગુરૂવાણી ૪ ૩૬ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Tiles * ગુરૂવાણી - “શિક્ષામૃત”ના આધારે ભાઈ ! આ આત્મા તારા પગથી માથા સુધી સમગ્ર શરીરમાં વ્યાપેલો છે. ટૉર્ચ જેમ પ્રકાશ ફેંકે છે એમ આત્મા આ ઇન્દ્રિયો દ્વારા પ્રકાશ ફેકે છે કે જુઓ ! અહીં હું છું. તલમાં જેમ તેલ વ્યાપક છે તેમ આત્મા આખા શરીરમાં વ્યાપક છે. અને તલમાં જેમ તેલ અપ્રગટ છે તેમ આત્મા પણ અપ્રગટ છે. એ આત્મા જો એક વાર પ્રગટ થઈ જાય તો એથી જે સુખ મળે તે એવું છે કે આ જગતમાં એનાથી ઊંચું બીજું કોઈ સુખ નથી. એ સુખ રહે ક્યાં સુધી ? કોઈ વાત મુકી દ્યો. ગુરૂવાણી ૩૭ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી દર્શનમોહ જાય નહીં, ગ્રંથિભેદ થાય નહીં, ગુરૂગમ મળે નહીં, સમકિત પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી ભલેને ધર્મના નામે હિમાલય ખોદી નાખે કે શરીરને ઝાડવા સાથે બાંધીને કષ્ટ આપે કે શરીરને ગાળી નાખે તો પણ જન્મમરણના ફેરા ટળે નહીં. આટલા બધા આ સંસારમાં ‘ગ્રેજ્યુએટ ડાહ્યા ગણાય છે છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેમને દિશાભ્રમ છે. ઊંધા જ ચાલવાનું કરે છે. ઊંધા ચાલવાનું એટલે કે શરીર એ “હું” એવું તેઓ માને છે. સવારમાં ઊઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી શરીર એ “હું” એમ માનીને આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ. પરંતુ હું કોણ છું ? એની ખબર નથી. ગુરૂવાણી ૩૮ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ - ... આપણો જીવ એટલે આપણો આત્મા પોતાને, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હોય એવું ? દુનિયામાં આવું અંધારું ? છોકરું કાંખમાં (કેડમાં) તેડ્યું હોય અને કોઈ મા કહે “મારું છોકરું ક્યાં ગયું ?” તો છોકરું તો પોતાની પાસે જ છે પણ પોતે ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતે પોતાને ભૂલી ગયો છે. “હું કોણ છું ?” એ જડતું નથી, હાથ આવતું નથી એ જ અજ્ઞાન છે, અંધારું છે. એ અંધારું જાય કેવી રીતે ? એ જન્મમરણ ટળે કેવી રીતે ? જ્ઞાન મળવાથી અજ્ઞાનરૂપ અંધારું જાય અને જન્મમરણના ફેરા ટળે. હવે એ જ્ઞાન ક્યાં મળે ? જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય. ગુરૂવાણી ૦ ૩૯ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ** - જેણે જન્મમરણના ફેરા ટાળવા હોય તેણે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને જેણે જ્ઞાન મેળવવું હોય તેણે જ્ઞાનની ઇચ્છા મુજબ વર્તવું જોઈએ. પોતાની ઈચ્છા મુજબ વર્તે એ સ્વચ્છંદી કહેવાય. અને સ્વછંદીપણું હોય ત્યાં સુધી કર્મ કપાય નહીં. અત્યાર સુધી આપણે શું કામ રખડીએ છીએ ? આ ધર્મની બાબતમાં આપણને ગમ્યું એ ખરું એમ કહી આંખો મીંચીને કર્યા જઈએ છીએ. જ્યાં સુધી સાચો માર્ગ મળે નહીં ત્યાં સુધી રખડવાનું છે. સાચા માર્ગની શોધ તો કરવી જ જોઈએ. એટલે કે સાચા જ્ઞાનની શોધ તો કરવી જ જોઈએ. કેમ કે જે સાચા માર્ગે ચાલ્યો હોય, જેણે સાચો માર્ગ જોયો હોય એ જ સાચો માર્ગ બતાવી શકે. ગુરૂવાણી ૦ ૪૦ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કંપની પ્રત્યક્ષ સત્પરૂપનો ભેટો થાય તો પણ એની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. કારણ કે એ બધું સંસારી માણસના જેવું જ કામ કરતા હોય તેથી આ મહાત્મા છે એમ કેમ ખબર પડે ? એટલે ઓળખાણ ન થાય, અને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રતીતિ ન આવે. જો જ્ઞાનીની પ્રતીતિ આવે તો નવાં કર્મ બંધાય નહીં એની કૂંચી હાથમાં આવે, અને નવાં કર્મ બાંધવાનું બંધ થાય. પછી જૂનાં કર્મ તો કેટલાં હોય ? બે પાંચ ભવ, પંદર ભવ રહે. પંદર ભવે તો અવશ્ય મોક્ષમાં જાય, જાય ને જાય. ગુરૂવાણી ૪ ૪૧ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Sજ છે * * * ભાઈઓ, આ આત્માને જડ સાથે સંયોગ થયો છે. કર્મ વળગ્યા છે કારણ કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. જ્યાં લગી એને ભાન નથી ત્યાં સુધી એ કર્મબંધન કરે છે. નવો બંધ ન પડે અને જૂનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી અને આ જડ-શરીર એ જ હું એમ માને છે ત્યાં સુધી મોક્ષ નથી થતો અને બંધ પડે છે તેમ છતાં ચેતન-આત્મા-પોતાના સ્વભાવનો ત્યાગ નથી કરતો. એટલે કે એનો જ્ઞાન ગુણ નાશ નથી પામતો. ભલે અજ્ઞાન છે; અસમ્યકજ્ઞાન છે; એ જ્ઞાન છે પણ અસમ્યક્ છે કેમ કે હું કોણ છું એ ખબર નથી. આત્મા વિષે અભાન છે, ઓળખાણ નથી. અનાદિકાળથી જીવની આ દશા છે. માટે જ ભવભ્રમણ મટતું નથી. ગુરૂવાણી ૦ ૪૨ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોનું, આગમોનું જ્ઞાન કરવાનું શા માટે કહ્યું છે ? આપણી ભૂમિકા તૈયાર થાય માટે. આપણું જીવન શુદ્ધ થાય માટે કહ્યું છે. બાકી આ દેહ અને આ આત્મા એનો જો ભેદ આ મનુષ્યજન્મમાં ભાસ્યો નહીં તો ત્યાં સુધી આપણે જે પચ્ચખાણ કર્યા, વ્રતો લીધાં એ બધાં મોક્ષને માટે નથી થયાં, એથી ગતિ સારી મળે, એ કાંઈ નકામા નથી, પણ મોક્ષાર્થે થતાં નથી. પણ જો શાસ્ત્રો જાણીને, વ્રત, પચ્ચખાણ કરીને, પોતાના સ્વરૂપને જાણનારા પુરૂષ હોય એનો આશ્રય સાચા મનથી, ખરા ભાવથી કર્યો તો એ બધાં સાર્થક બને છે. ગુરૂવાણી ૪ ૪૩ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ 0 ), - શ્રેણિક મહારાજાનો જીવ અત્યારે નારકીમાં છે. એમણે જિંદગીમાં કોઈ દિવસ વ્રત-પચ્ચખાણ કર્યા ન હતાં, છતાં પણ ભગવાન મહાવીરના સંપર્કમાં આવતા તેઓ ક્ષાયિક સમકિતને પામ્યા હતા, અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ (મહાપદ્મ) નામના પ્રથમ તીર્થંકર થશે. આ તો એક અપવાદરૂપ દાખલો છે. એનો અર્થ એવો નથી કે વ્રત-પચ્ચખાણ ન કરવાં. આપણે વ્રત-પચ્ચખાણ કર્યા હશે, સંયમી જીવન ગાળ્યું હશે ત્યારે તો આ બધા જોગ આપણને મળ્યા છે. નહીં તો મનુષ્યભવ, સત્સંગ, સપુરૂષની ઓળખાણ, સલ્ફાસ્ત્રોનું વાચન, સદ્વિચારણા, વિવેક – આ બધો જોગ ક્યાંથી મળે ? કૃપાળુદેવે તો એમ કહ્યું છે કે, આશય સમજ્યા વગર, ભાવ વગર આ બધાં સાધન કરવાથી ઝાઝું ફળ મળતું નથી. ગુરૂવાણી ૦ ૪૪ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ આપણા આત્માના જેટલા અસંખ્યાત પ્રદેશો પૂર્વભવમાં હતા એટલા જ આ ભવમાં પણ પગના અંગુઠાથી માથા સુધીમાં રહેલા છે. એટલે કે કાંઈ વધતું ઓછું થતું નથી. આત્મા મરતો નથી એ તો હકીકત છે, પણ કાંઈ એના આત્મપ્રદેશોમાં વધઘટ થતી હશે ખરી ? ના, એ તો સમ રહે છે. જેટલા છે તેટલા જ રહે છે. તેને છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં એવા છે. આત્મા અમર છે એવી જો યથાર્થ સમજણ હોય તો મોતની બીક ન લાગે. અજ્ઞાનીને બીક લાગે. મોત તો આ શરીરનું છે. શરીર જન્મે છે અને મરે છે. યથાર્થ સમજ હોય તો આપણું કામ થઈ જાય. ગુરૂવાણી ૪ ૪૫ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આ શરીર ઉપર મોહ છે માટે આપણને મોતની બીક લાગે છે. આ શરીર આપણું નથી એમ આપણે જાણ્યું નથી, મોહને લીધે જે પોતાનું નથી એને પોતાનું માનીને બેઠા છીએ અને પોતે જે સ્વરૂપે છીએ તેને ઓળખતા નથી માટે મૃત્યુની બીક લાગે છે. નહીં તો મૃત્યુની બીક શાની ? જેમ જીર્ણ વસ્ત્ર કાઢીને આપણે નવું વસ્ત્ર પહેરીએ છીએ, એમ આ આત્મા જૂનું શરીર મૂકીને નવું ધારણ કરે છે. બાકી આત્માને કાંઈ થતું નથી. છતાં દુ:ખ કેમ લાગે છે ? આ શરીર, સગાં, સંપત્તિ વગેરે મારાં, એવા મોહને લીધે એને બાથ ભીડીને બેઠા છીએ. આ બધું છોડીને ચાલ્યા જવું પડશે અને ક્યાં જઈશ એ ખબર નથી માટે મોતની બીક લાગે છે. પણ જો તમે સાચી કમાણી કરો તો બહાદૂરીપૂર્વક અહીંથી જઈ શકો. બહાદૂરીપૂર્વક એટલે કે મેં મારું કામ કરી લીધું છે એ અર્થમાં. ગુરૂવાણી ૦ ૪૧ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ “આ શરીર એ હું' એવું ઊંધું સમજીએ છીએ અને એ પ્રમાણે પ્રવર્તન છે, માટે ભવભ્રમણ છે. તો હવે આપણે સવળું સમજશું કે નહીં ? શું સવળું ? આ શરીર હું નથી”. હું તો અંદર બેઠો છું. એને ઓળખી કાઢવો જોઈએ. નહીં તો આ ઊંધું જ્યાં સુધી છે સમજમાં, માન્યતામાં, ત્યાં સુધી કર્મ લાગવાના. અને કર્મ લાગે ત્યાં સુધી જન્મમરણના ફેરા ચાલુ રહે જ. અત્યાર સુધી સવળું સમજ્યા નથી એટલે તો આ જન્મમરણના ચક્કરમાં છીએ. હવે સાચું સમજવાનો મોકો આવ્યો છે તો હવે સાચું સમજીને એ પ્રમાણે પુરૂષાર્થ કરવો પડશે. સાચા માર્ગે પુરૂષાર્થ કરશો તો અવશ્ય મોક્ષે જશો. બાકી આ દેહ ક્યારે પડશે એ ખબર નથી. ક્યારે આંખ મિંચાશે એની ખબર નથી, તેથી બીજી બધી વાત બાજુ પર મૂકીને મોક્ષમાર્ગે ચાલવા માંડવું. ગુરૂવાણી ૪૭ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ 'E જી * ઉપયોગ લક્ષણે સનાતન સ્કૂરિત એવા જીવને ગુણે, લક્ષણે અને વેદનપણે પહેલા જાણવો જોઈએ. એના ગુણ શું? લક્ષણ શું ? એનું વેદન કેવું હોય એ પહેલા ગુરૂ પાસેથી જાણવું જોઈએ. એ યથાર્થ બોધ જો તમને હશે તો કયું નિશાન પાડવું છે ? એ નિશાન કેમ પડે ? એનો તમને ખ્યાલ આવશે. માર્ગ મળશે, સમજાશે એટલે ઊંધી સમજણ-સ્વપ્નદશા છૂટી જશે. ઊંઘમાં રાત્રે જે સ્વપ્ન આપણને આવે છે તે આંખ ખૂલતાં જ પૂરું થઈ જાય છે અને આ સ્વપ્ન કાયમની આંખ મિંચાતા જ પૂરું થઈ જશે. ધ્યાન રાખજો, આ જિંદગી એ પણ એક સ્વપ્ન છે. કશું આપણું નથી. માત્ર હું, હું અને મારું, મારું એવો ખોટો અહંભાવ, મમત્વભાવ છે. આ અહંભાવ અને મમત્વભાવ મટી જાય એને અર્થે જ જ્ઞાનીઓસપુરૂષોનો બોધ હોય છે. ગુરૂવાણી ૪ ૪૮ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ છે. જ જીવનું મિથ્યા અહંપણું અને મમત્વપણું જાય તો જ સ્વરૂપની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી ગુણે, લક્ષણે અને વેદનપણે આત્માને જાણ્યો નહીં ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં. એ જાણવાનો એક જ રસ્તો છે કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વાંચવું અને જેટલું બની શકે તેટલું જ્ઞાનીપુરૂષના મુખેથી સમજવું, તો સમજણ થાય. તમે પોતાની જાતે એક મહિનો વાંચો અને જ્ઞાની પુરૂષ પાસે રહી એક દિવસ બોધ સાંભળો એ બંને બરાબર છે. એટલું બધું સપુરૂષ, સતુશાસ્ત્ર અને માર્ગનું મહત્ત્વ છે. ગુરૂવાણી ૯ ૪૯ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ કી ' છે ગુરવાણી – “શિક્ષામૃત”માંથી આપણો આત્મા પોતાને ભૂલી ગયો છે તેથી સસુખ મળતું નથી. સસુખ કયું ? મોક્ષનું સુખ, નિર્વાણનું સુખ. જે સુખ આવ્યા પછી જાય નહીં એવું છે. (પા. ૧૫) જે પુનર્જન્મને માને છે, જીવને માને છે, ભવભ્રમણને માને છે, મોક્ષને માને છે એવાં છએ આસ્તિક દર્શનોએ પણ કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે. માટે તેને જન્મમરણનું દુઃખ છે. (પા.૧૬) જ્યાં સુધી અનંતાનુબંધી કષાય જાય નહીં ત્યાં સુધી જન્મમરણના ફેરા ટળે નહીં. જ્યારે આપણને સમ્યક્દર્શન પ્રાપ્ત થાય ત્યારે જાય. સમ્યક્દર્શન ગુરૂવાણી ૯ ૫૦ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. * આપણે સત્પરૂષને ઓળખી સન્માર્ગને જાણીએ અને એ જ પ્રમાણે પુરૂષાર્થ કરીએ ત્યારે પ્રાપ્ત થાય. (પા. ૧૬) જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતર્મુહુતમાં કેવળજ્ઞાન પામી જાય. (પા. ૧૮) ઉપદેશ દેવા માટે જરાય પ્રયત્ન કરીશ નહીં, કારણ કે એના જેવું જોખમી એકે કામ નથી. પણ તું જ્યાંથી મળે ત્યાંથી ઉપદેશ લેજે, કારણ કે ઉપદેશની વાત છે એ આત્માની વાત છે. એ અગમ છે. એ દેશ જ અગમ છે અને એ અગમ દેશ જ્ઞાનીનો દેશ છે. જ્ઞાની એમાં રહે છે. (પા. ૨૨) સપુરૂષની ઓળખાણ થાય એટલે એને તન,મન,ધન બધું અર્પણ કરે. અર્પણ કરે એટલે ગુરૂવાણી રૂ ૫૧ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ / એક શ્વાસોચ્છુવાસ સિવાયની કોઈ ક્રિયા આજ્ઞા વગર ન થાય. તો આપણું કામ સિદ્ધ થાય. દુર્લભ એવો આ મનુષ્ય દેહ, આંખ ક્યારે મીંચાશે તેની ખબર છે ? નથી, તો આપણું કામ કરી લેવું જોઈએ. કામ એટલું જ કે સમ્યક્દર્શન પ્રાપ્ત થઈ જવું જોઈએ. એ અત્યારે થઈ શકે તેમ છે. (પા. ૩૦) આપણા બધામાં વિભાવ પરિણતિ છે. એમાં કોઈ સમય એવો પણ આવ્યો હશે કે જ્યારે એ વિભાવ પરિણતિમાં ઉલટ થઈને “સુભાવ ગણી લીન હૈ” પોતાનો સ્વભાવ પ્રગટ થઈ ગયો. જેટલા અંશે સ્વભાવ પ્રગટ થાય તેટલે અંશે વિભાવ જાય. આ સ્વભાવ પ્રગટ થયો. એટલે જે લેવાનું હતું, પ્રાપ્ત કરવાનું હતું એ બધું મળી ગયું. જે ગુરૂવાણી છે પર For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ . ક જે છોડવાનું હતું-વિભાવાદિ એ બધું છોડી દીધું. હવે લેવાનું કાંઈ બાકી ન રહ્યું અને ત્યાગવાનું પણ બીજું કાંઈ રહ્યું નહીં. જે ત્યાગવું હતું તે ત્યાગી દીધું. બાકી હવે નવિન કરવાનું શું બાકી રહ્યું ? મફતની મજા કરવાની રહી. (પા. ૩૬) જ્ઞાનીના મુખેથી સાંભળીએ ત્યારે જ યથાર્થ બોધ થાય કારણ કે એનો આશય અને હેતુ કહેવાનો શો હતો એ ખબર પડે. આપણી કલ્પનાએ ખબર ન પડે. યથાર્થ બોધના પરિચયથી બોધિબીજની પ્રાપ્તિ થાય છે. (પા. ૩૭) જ્ઞાનીને બે જ કામ હોય છે. (૧) પોતાના જે કર્મ ઉદયમાં આવે તે સમભાવે આનંદથી ભોગવવા એટલે નિર્જરી જાય અને નવાં કર્મ બંધાય નહીં. (૨) પરની અનુકંપા. (પા. ૪૧) ગુરૂવાણી ૦ પ૩ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ આપણો આત્મા આપણાથી કેટલો છેટો છે ? એક તલ જેટલો પણ છેટો નથી. આપણે જ આત્મા છીએ. એ “સત્'નું એટલે તે ભગવાન આત્માનું નિશ્ચયપૂર્વક શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું. (પા. ૪૨) સંસારને ઉપાસનાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતે ગમે તેટલા હોંશિયાર હોય તો પણ પોતે જાણ્યું હોય એ બધું છોડી દેવું, અને જે આજ્ઞાઓ થાય તેનું આરાધન કરવું. (પા. ૫૦) આપણે વિભાવ પરિણતિમાં જ છીએ. આ દુનિયાની વસ્તુઓ, આ શરીર, સગાં, સંપત્તિ એ બધાની સાથે એકપણું અધ્યાસથી થયેલું છે, પોતે કેવળ એનાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. એ પ્રગટ થાય ગુરૂવાણી « પ૪ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્યારે અત્યંત પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે કે આ દેહ વિનાશી છે, કુટુંબ વિનાશી છે. આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે એવું, એને અનુભવ થયા પછી કાંઈ થાય જ નહીં. (પા. ૫૫). આ આત્માને જન્મ નથી, મરણ નથી, રોગ નથી. જન્મમરણ એ દેહનો સ્વભાવ છે. (પા. ૫૫) સદ્ગુરૂના આત્માની ચેષ્ટા ઓળખાતી જ નથી. જો ઓળખાય તો આપણી વૃત્તિ એમાં ચોંટી જાય અને હું બધું જાણું છું એવો પોતાનો સ્વચ્છેદ મટે. (પા. ૫૯). દરેક પદાર્થ યથાર્થ જાણવો હોય તો વૈરાગ્ય જોઈએ. આ સંસાર કડવો લાગે. આમાંથી ક્યારે છૂટું ? એમ થાય. એનું નામ વૈરાગ્ય. રાગદ્વેષ, ગુરૂવાણી છે પપ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કષાય, નોકષાય મંદ પડે એનું નામ ઉપશમ. વૈરાગ્ય અને ઉપશમ પહેલા જોઈએ આપણી વિપર્યાસ બુદ્ધિ મટે, ઊંધી સમજણ મટે તો, પદાર્થને બરાબર ઓળખીએ તો આપણું ધ્યાન વગેરે સફળ થાય. ગૃહ કુટુંબ પરિગ્રહને વિષે આપણને અહંતા મમતા છે ? આ સંપત્તિ મારી છે - એમ લાગે છે ? આ શરીર મારું છે – એમ લાગે છે ? આ પુત્ર મારો, પતિ, પિતા વગેરે મારાં છે - એમ લાગે છે ? આ અહંતા મમતા છે. એ પ્રાપ્ત થાય તો આનંદ થાય, ચાલ્યું જાય તો દુઃખ થાય, ફિકર થાય, દ્વેષ થાય આ વિપર્યાસ બુદ્ધિ છે. (પા. ૫૯) સંસારનો સંગ છે એટલે જીવ પોતાના સ્વભાવને ગુરૂવાણી ૦ ૫૬ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. (પા. ૬૯) પાત્રતા પ્રાપ્ત થવા માટે બાહ્ય સાધનોની જરૂર પડે છે. પણ સમજણફેરના કારણે તેમાં જ અટકી પડે છે, તે ભૂલ છે, આંતરિક પરિણતિ પારિણામિકભાવ તરફ ન વળે તો બાહ્ય સાધન નિષ્ફળ ઠરે છે. કારણ કે તે મોક્ષમાર્ગના હેતુ થતા નથી. (પા. ૭૨) આપણું શરીર, આપણું કુટુંબ, આપણું ઘર, આપણો ધંધો અને મિલકત એ બધું જેટલું દૃશ્ય છે, અને જ્ઞાનીએ અદશ્ય કર્યું છે. બહારમાં જ જેની વૃત્તિ ફરે છે અને હું કોણ છું એ ખબર નથી. એને માટે આત્મા અદશ્ય છે. જ્ઞાની પુરૂષોએ આત્માને ગુરૂવાણી પ૭ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દેશ્ય કર્યો છે અને બાહ્ય જગતને અદશ્ય કર્યું છે. આ આશ્ચર્યકારક છે. (પા. ૭૩) ગયેલાં વર્ષો પાછાં આવતાં નથી. માટે એક પળનો હીન ઉપયોગ ન થાય તેટલા સાવધ રહેવું જોઈએ. આપણા અજ્ઞાનને કારણે હીન ઉપયોગ થાય છે, તો તેવું અજ્ઞાન દૂર થાય તે માટે પુરૂષાર્થ કરવો જોઈએ; જ્ઞાનીનો સત્સંગ કરવો જોઈએ. (પા. ૭૪). અભિનિવેશ એટલે આગ્રહ. જ્યાં સુધી આગ્રહ છૂટતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. માટે અભિનિવેશ છોડવા જોઈએ. (પા. ૭૪) પાંચ ઇન્દ્રિય એ હું નથી, મન એ હું નથી, બુદ્ધિ એ હું નથી, ચિત્ત એ હું નથી, અહંકાર-અહંભાવ ગુરૂવાણી છે પ૮ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ એ હું નથી. એ સિવાયનો જે જાણનારો, જાગતો, અંદર આ બધી દૃષ્ટિ કરનારો બેઠો છે એ આત્મા છે; એ હું છું. (પા. ૮૩) સ્વભાવ, વિભાવ, ચેતનનો ભાવ, જડ પુદ્ગલનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભ – એમાં પરિણતિ આપણી જે થાય એને જે પ્રકાશે છે, એ તમને કહે છે કે, “જુઓ આ વિભાવ અને આ સ્વભાવ, તે આત્મા છે. આત્માનો આ મોટામાં મોટો ગુણ છે.” (પા. ૮૩) જેમ ભ્રાંતિથી પરભાવનો કર્યા છે, તેમ એનાથી જે કર્મો બંધાય છે તેના ફળનો ભોક્તા છે. કર્તાપણું હોય ત્યાં ભોક્તાપણું છે. એટલે એ કર્મ બાંધીએ છીએ તે આપણે જ ભોગવવા પડે છે. કર્મ ન ગુરૂવાણી ૦ ૫૯ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ *** બાંધીએ અને સદેહે મુક્ત થઈ જઈએ તો એનું ફળ મુક્તપણું જ આવે. (પા. ૮૫) જ્યાં સુધી ભ્રાંતિ છે, દર્શન મોહ છે, મિથ્યાત્વ છે ત્યાં સુધી તો ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે. જૂનાં ભોગવાય છે, એ ભોગવતાં ભોગવતાં નવા કર્મ બંધાય છે. આપણામાં અજ્ઞાન ભરેલું છે તેથી આત્મા કાં તો શુભકર્મ બાંધે છે, કાં અશુભ કર્મ બાંધે છે. જો ભ્રાંતિ જાય, અજ્ઞાન જાય, જ્ઞાન પ્રગટ થાય તો કર્મ ન બંધાય. કર્મ લાગે નહીં. (પા. ૮૬) કષાયો શાંત થયા હોય, માત્ર મોક્ષની ઇચ્છા હોય, ભવભ્રમણનો ખેદ થયા કરતો હોય અને બધા જીવો પર દયાભાવ રહેતો હોય ત્યાં આત્માર્થમોક્ષમાર્ગ પ્રગટે. જીવ આવી દશાને પામે નહિ ત્યાં સુધી એને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય નહીં. (પા. ૯૯) ગુરૂવાણી + ૬૦. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ AL) ( 5 જ્યાં સુધી જીવ વિભાવભાવમાં રમે છે ત્યાં સુધી કર્મ લાગે છે તેથી કર્મનો કર્તા બને છે. કર્તા બનવાથી તેના ફળનો ભોક્તા પણ તે બને છે. પણ જેવો વિભાવભાવથી પાછો ફરી સ્વસ્વભાવમાં રમણતા કરવાનું શરૂ કરે એટલે પરભાવનો કર્તા ભોક્તા મટી જાય છે. (પા. ૧૦૩) આત્માને જ્યાં સુધી આત્માની ઓળખાણ થઈ નથી ત્યાં સુધી એ આત્મભ્રાંતિ નામના મોટામાં મોટા રોગનું ભાન છે. તે રોગ દૂર કરવા માટે સદ્ગુરૂ જ તેના વૈદ્ય છે, કારણ કે તે રોગ કેમ કાઢવો તેના તે જાણ છે. આ રોગને મટાડવા માટે ગુરૂની આજ્ઞા પાળવારૂપ પથ્ય પાળવું જરૂરી છે. તેઓ દવા, સુવિચારણા અને ધ્યાન કરવાની આપે છે. (પા. ૧૦૪) ગુરૂવાણી ૦ ૬૧ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જેને આત્મસાક્ષાત્કાર થયો છે, જેનો દર્શનમોહ ગયો છે અને ચારિત્રમોહ સામે લડવાને સમ્યક્ત્વનું બખ્તર મળે છે. (પા. ૧૦૭) વિભાવ પરિણામ એટલે વિભાવ પરિણતિ. જ્યાં ત્યાં આપણો આત્મા લાગેલો છે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, મોહ, માયા, ક્રોધ, માન, જુગુપ્સા, રતિ, અરતિ બધામાં ભળી જાય છે એનું નામ ભાવકર્મ છે. તે જ વિભાવ પરિણતિ છે. વિભાવ પરિણતિ થતાં જ નવું કર્મ બંધાય. વિભાવ થતાં કર્મ પુદ્ગલનો સંબંધ આત્માના પ્રદેશો સાથે થાય છે તે દ્રવ્યકર્મ છે. (પા. ૧૧૫) આ શરીર અનિત્ય છે, અસાર છે, બહારનાં બધાય ભોગનાં સાધનો અને બાહ્ય વસ્તુઓ એ બધું ગુરૂવાણી ઉર For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ * * * અસાર અને અશરણરૂપ છે, છતાં આ જીવને તે પ્રીતિનું કારણ કેમ થાય છે ? એવો પ્રશ્ન વારંવાર વિચારવો જોઈએ. (પા. ૧૨૫) સદ્ભૂત એટલે આગમાદિ શાસ્ત્રો કે જેમાં આત્માની વાત કરીને માર્ગ બતાવ્યો હોય, જેમાં શાંતરસથી ગર્ભિત એવો ઉપદેશ સમાયેલો હોય. સત્કૃતના સેવનથી ઘણો લાભ થાય છે. તેનો લાભ સપુરૂષના સેવનથી અલ્પકાળમાં પ્રાપ્ત થાય છે. (પા. ૧૨૬) જ્ઞાનીપુરૂષોએ જે સન્માર્ગ બતાવ્યો છે, એના ઉપર નૈષ્ઠિકપણાથી પુરૂષાર્થ કરે તો ચારિત્રમોહનો પ્રલય થાય છે, એ બળી જાય છે, નાશ પામી જાય છે. (પા. ૧૩૮) જેનું માહાભ્ય અચિંત્ય છે, ચિંતવી શકાય નહીં, ગુરૂવાણી ૪ ૬૩ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ જ. વર્ણવી શકાય નહીં એવું છે, એવો સત્સંગ મળે પછી જીવ ભીખારી રહે ? (પા. ૧૪૮). આ કળીયુગ છે, પંચમ કાળ છે, માણસોના મનમાં સરળતા નથી. આપણે સરળ જીવ થવું જોઈએ. આપણામાં જરા પણ વાંકાપણાનો સ્વભાવ ન હોવો જોઈએ. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ એવું આપણામાં જે દેખાય છે તે ન હોવું જોઈએ. (પા. ૧૪૯) જે આપણા આગમો છે, જિનની વાણી છે એ સમજવી દુર્ગમ્ય છે, તરત સમજાય એવી નથી. અતિ મતિ માન - એટલે ખૂબ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય તેવાઓ પણ સમજી શકે નહીં એવી છે. પણ જો સદ્ગુરૂનું અવલંબન મળે તો જ ગુરૂવાણી ૪ ૬૪ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સુગમ છે. એ વાણી સાદિ અનંત કાળ સુધી સુખ આપે એવી ખાણ છે. (પા. ૧૫૧) જેના મન, વચન, કાયાના યોગ વિષય અને વિકારમાં જ રખડતા હોય, સદાયે એમાં જ દોડતા હોય, લુબ્ધ હોય, એનું પરિણામ એને ખરાબ જ આવે. એને કદાચ સગુરૂનો કે સતુશાસ્ત્રનો, ભગવાનની વાણીનો, આગમોનો અને પરમાત્માનો જોગ થયો હોય તો પણ તેને યોગ, અયોગ (નિષ્ફળ) બને છે. (પા. ૧૫૨) પાંચ ઇન્દ્રિયોના વિષયો મંદ પડતા જાય. સ્વભાવમાં સરળતા આવે, સુવિચારણા જાગે અને એ આજ્ઞા ઉઠાવે, તદુપરાંત એ કરુણાભાવથી ભરેલા હોય, સ્વભાવ કોમળ હોય તથા એવા બીજા સદ્ગણો હોય. સાધકની આ પ્રથમ ભૂમિકા છે. ગુરૂવાણી ૦ ૬૫ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ જેને સંયમની સાધનાનો રાગ હોય. સંયમનાં જેટલાં સાધન હોય, એના તરફ એને રાગ છે. એને આ જગતમાં ગમે તે વસ્તુ હોય, ઇન્દ્રાસન હોય કે માણેક હોય કે નીલમ હોય એ આત્મા કરતાં વધારે ઇષ્ટ નથી. એવા જીવો આ માર્ગનાં મધ્યપાત્ર થયા. તેઓ મહાભાગ્યશાળી કહેવાય. જેને જીવવાની તૃષ્ણા નથી, પોતાનું લાંબુ આયુષ્ય હોય એવી જેને ઇચ્છા નથી અને બીજી બાજુ મરણ આવે તો ક્ષોભ કે ભય લાગતો નથી, કારણ કે તેઓ મરણને જીત્યા છે. એમને તણખલા જેટલી પણ તૃષ્ણા ન હોય, તેઓ પરમયોગ સાધનારા કહેવાય. એ ઉત્તમ ભૂમિકા કહેવાય. (પા. ૧૫ર) મોક્ષમાર્ગ સમજાય ત્યારે સાવ સરળ છે. કારણ ગુરૂવાણી ૨ ૬૬ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ન કે પોતાના ઘરની વાત છે. અત્યારે તો એ પોતાનું ઘર ચૂકી ગયો છે. અને પરમાં મશગુલ થયો છે. એ યથાર્થ સમજણ આવે તો સરળ છે. સમજાય નહીં ત્યાં સુધી એ દુર્ઘટ છે, મુશ્કેલ છે. એ મુશ્કેલ ન હોત તો આપણે ક્યારના મોક્ષે ચાલ્યા ગયા હોત. (પા. ૧૯૧) આપણે દર્શનમોહ ઉપર ઘા કરવાનો છે. દર્શનમોહને કાઢવાનો છે. એ રીતે આપણે શીખવી જોઈએ. એ સહેલી વાત નથી. આ દુનિયાની જેટલી વળગણા છે એ બધી છોડી દેવી જોઈએ, છોડી દેવી એટલે જંગલમાં જવું એમ નહીં, પણ અંદરથી જેને આપણા માન્યા છે મોહથી અને માયાથી એ મારાપણું છોડી દેવું જોઈએ. (પા. ૧૯૮) ગુરૂવાણી ૦ ૬૭ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ - કૌભાગ સ ) lola Sie સાયલા For Personal & Private Use Only