________________
કી
'
છે
ગુરવાણી – “શિક્ષામૃત”માંથી આપણો આત્મા પોતાને ભૂલી ગયો છે તેથી સસુખ મળતું નથી. સસુખ કયું ? મોક્ષનું સુખ, નિર્વાણનું સુખ. જે સુખ આવ્યા પછી જાય નહીં એવું છે. (પા. ૧૫)
જે પુનર્જન્મને માને છે, જીવને માને છે, ભવભ્રમણને માને છે, મોક્ષને માને છે એવાં છએ આસ્તિક દર્શનોએ પણ કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે. માટે તેને જન્મમરણનું દુઃખ છે. (પા.૧૬)
જ્યાં સુધી અનંતાનુબંધી કષાય જાય નહીં ત્યાં સુધી જન્મમરણના ફેરા ટળે નહીં. જ્યારે આપણને સમ્યક્દર્શન પ્રાપ્ત થાય ત્યારે જાય. સમ્યક્દર્શન
ગુરૂવાણી ૯ ૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org