SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આ શરીર ઉપર મોહ છે માટે આપણને મોતની બીક લાગે છે. આ શરીર આપણું નથી એમ આપણે જાણ્યું નથી, મોહને લીધે જે પોતાનું નથી એને પોતાનું માનીને બેઠા છીએ અને પોતે જે સ્વરૂપે છીએ તેને ઓળખતા નથી માટે મૃત્યુની બીક લાગે છે. નહીં તો મૃત્યુની બીક શાની ? જેમ જીર્ણ વસ્ત્ર કાઢીને આપણે નવું વસ્ત્ર પહેરીએ છીએ, એમ આ આત્મા જૂનું શરીર મૂકીને નવું ધારણ કરે છે. બાકી આત્માને કાંઈ થતું નથી. છતાં દુ:ખ કેમ લાગે છે ? આ શરીર, સગાં, સંપત્તિ વગેરે મારાં, એવા મોહને લીધે એને બાથ ભીડીને બેઠા છીએ. આ બધું છોડીને ચાલ્યા જવું પડશે અને ક્યાં જઈશ એ ખબર નથી માટે મોતની બીક લાગે છે. પણ જો તમે સાચી કમાણી કરો તો બહાદૂરીપૂર્વક અહીંથી જઈ શકો. બહાદૂરીપૂર્વક એટલે કે મેં મારું કામ કરી લીધું છે એ અર્થમાં. ગુરૂવાણી ૦ ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005472
Book TitleGuruvani
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy