________________
ત્યારે અત્યંત પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે કે આ દેહ વિનાશી છે, કુટુંબ વિનાશી છે. આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે એવું, એને અનુભવ થયા પછી કાંઈ થાય જ નહીં. (પા. ૫૫).
આ આત્માને જન્મ નથી, મરણ નથી, રોગ નથી. જન્મમરણ એ દેહનો સ્વભાવ છે. (પા. ૫૫)
સદ્ગુરૂના આત્માની ચેષ્ટા ઓળખાતી જ નથી. જો ઓળખાય તો આપણી વૃત્તિ એમાં ચોંટી જાય અને હું બધું જાણું છું એવો પોતાનો સ્વચ્છેદ મટે. (પા. ૫૯).
દરેક પદાર્થ યથાર્થ જાણવો હોય તો વૈરાગ્ય જોઈએ. આ સંસાર કડવો લાગે. આમાંથી ક્યારે છૂટું ? એમ થાય. એનું નામ વૈરાગ્ય. રાગદ્વેષ,
ગુરૂવાણી છે પપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org