________________
કંપની
પ્રત્યક્ષ સત્પરૂપનો ભેટો થાય તો પણ એની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. કારણ કે એ બધું સંસારી માણસના જેવું જ કામ કરતા હોય તેથી આ મહાત્મા છે એમ કેમ ખબર પડે ? એટલે ઓળખાણ ન થાય, અને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રતીતિ ન આવે.
જો જ્ઞાનીની પ્રતીતિ આવે તો નવાં કર્મ બંધાય નહીં એની કૂંચી હાથમાં આવે, અને નવાં કર્મ બાંધવાનું બંધ થાય. પછી જૂનાં કર્મ તો કેટલાં હોય ? બે પાંચ ભવ, પંદર ભવ રહે. પંદર ભવે તો અવશ્ય મોક્ષમાં જાય, જાય ને જાય.
ગુરૂવાણી ૪ ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org