Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 51
________________ આપણા આત્માના જેટલા અસંખ્યાત પ્રદેશો પૂર્વભવમાં હતા એટલા જ આ ભવમાં પણ પગના અંગુઠાથી માથા સુધીમાં રહેલા છે. એટલે કે કાંઈ વધતું ઓછું થતું નથી. આત્મા મરતો નથી એ તો હકીકત છે, પણ કાંઈ એના આત્મપ્રદેશોમાં વધઘટ થતી હશે ખરી ? ના, એ તો સમ રહે છે. જેટલા છે તેટલા જ રહે છે. તેને છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં એવા છે. આત્મા અમર છે એવી જો યથાર્થ સમજણ હોય તો મોતની બીક ન લાગે. અજ્ઞાનીને બીક લાગે. મોત તો આ શરીરનું છે. શરીર જન્મે છે અને મરે છે. યથાર્થ સમજ હોય તો આપણું કામ થઈ જાય. ગુરૂવાણી ૪ ૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74