Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 70
________________ જ. વર્ણવી શકાય નહીં એવું છે, એવો સત્સંગ મળે પછી જીવ ભીખારી રહે ? (પા. ૧૪૮). આ કળીયુગ છે, પંચમ કાળ છે, માણસોના મનમાં સરળતા નથી. આપણે સરળ જીવ થવું જોઈએ. આપણામાં જરા પણ વાંકાપણાનો સ્વભાવ ન હોવો જોઈએ. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ એવું આપણામાં જે દેખાય છે તે ન હોવું જોઈએ. (પા. ૧૪૯) જે આપણા આગમો છે, જિનની વાણી છે એ સમજવી દુર્ગમ્ય છે, તરત સમજાય એવી નથી. અતિ મતિ માન - એટલે ખૂબ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય તેવાઓ પણ સમજી શકે નહીં એવી છે. પણ જો સદ્ગુરૂનું અવલંબન મળે તો જ ગુરૂવાણી ૪ ૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74