________________
જ.
વર્ણવી શકાય નહીં એવું છે, એવો સત્સંગ મળે પછી જીવ ભીખારી રહે ? (પા. ૧૪૮).
આ કળીયુગ છે, પંચમ કાળ છે, માણસોના મનમાં સરળતા નથી. આપણે સરળ જીવ થવું જોઈએ. આપણામાં જરા પણ વાંકાપણાનો સ્વભાવ ન હોવો જોઈએ. મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વર્તનમાં કાંઈ એવું આપણામાં જે દેખાય છે તે ન હોવું જોઈએ. (પા. ૧૪૯)
જે આપણા આગમો છે, જિનની વાણી છે એ સમજવી દુર્ગમ્ય છે, તરત સમજાય એવી નથી. અતિ મતિ માન - એટલે ખૂબ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય તેવાઓ પણ સમજી શકે નહીં એવી છે. પણ જો સદ્ગુરૂનું અવલંબન મળે તો જ
ગુરૂવાણી ૪ ૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org