Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 57
________________ છે. * આપણે સત્પરૂષને ઓળખી સન્માર્ગને જાણીએ અને એ જ પ્રમાણે પુરૂષાર્થ કરીએ ત્યારે પ્રાપ્ત થાય. (પા. ૧૬) જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતર્મુહુતમાં કેવળજ્ઞાન પામી જાય. (પા. ૧૮) ઉપદેશ દેવા માટે જરાય પ્રયત્ન કરીશ નહીં, કારણ કે એના જેવું જોખમી એકે કામ નથી. પણ તું જ્યાંથી મળે ત્યાંથી ઉપદેશ લેજે, કારણ કે ઉપદેશની વાત છે એ આત્માની વાત છે. એ અગમ છે. એ દેશ જ અગમ છે અને એ અગમ દેશ જ્ઞાનીનો દેશ છે. જ્ઞાની એમાં રહે છે. (પા. ૨૨) સપુરૂષની ઓળખાણ થાય એટલે એને તન,મન,ધન બધું અર્પણ કરે. અર્પણ કરે એટલે ગુરૂવાણી રૂ ૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74