________________
છે.
જ
જીવનું મિથ્યા અહંપણું અને મમત્વપણું જાય તો જ સ્વરૂપની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી ગુણે, લક્ષણે અને વેદનપણે આત્માને જાણ્યો નહીં ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં. એ જાણવાનો એક જ રસ્તો છે કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વાંચવું અને જેટલું બની શકે તેટલું જ્ઞાનીપુરૂષના મુખેથી સમજવું, તો સમજણ થાય. તમે પોતાની જાતે એક મહિનો વાંચો અને જ્ઞાની પુરૂષ પાસે રહી એક દિવસ બોધ સાંભળો એ બંને બરાબર છે. એટલું બધું સપુરૂષ, સતુશાસ્ત્ર અને માર્ગનું મહત્ત્વ છે.
ગુરૂવાણી ૯ ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org