Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 58
________________ / એક શ્વાસોચ્છુવાસ સિવાયની કોઈ ક્રિયા આજ્ઞા વગર ન થાય. તો આપણું કામ સિદ્ધ થાય. દુર્લભ એવો આ મનુષ્ય દેહ, આંખ ક્યારે મીંચાશે તેની ખબર છે ? નથી, તો આપણું કામ કરી લેવું જોઈએ. કામ એટલું જ કે સમ્યક્દર્શન પ્રાપ્ત થઈ જવું જોઈએ. એ અત્યારે થઈ શકે તેમ છે. (પા. ૩૦) આપણા બધામાં વિભાવ પરિણતિ છે. એમાં કોઈ સમય એવો પણ આવ્યો હશે કે જ્યારે એ વિભાવ પરિણતિમાં ઉલટ થઈને “સુભાવ ગણી લીન હૈ” પોતાનો સ્વભાવ પ્રગટ થઈ ગયો. જેટલા અંશે સ્વભાવ પ્રગટ થાય તેટલે અંશે વિભાવ જાય. આ સ્વભાવ પ્રગટ થયો. એટલે જે લેવાનું હતું, પ્રાપ્ત કરવાનું હતું એ બધું મળી ગયું. જે ગુરૂવાણી છે પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74