Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 64
________________ દેશ્ય કર્યો છે અને બાહ્ય જગતને અદશ્ય કર્યું છે. આ આશ્ચર્યકારક છે. (પા. ૭૩) ગયેલાં વર્ષો પાછાં આવતાં નથી. માટે એક પળનો હીન ઉપયોગ ન થાય તેટલા સાવધ રહેવું જોઈએ. આપણા અજ્ઞાનને કારણે હીન ઉપયોગ થાય છે, તો તેવું અજ્ઞાન દૂર થાય તે માટે પુરૂષાર્થ કરવો જોઈએ; જ્ઞાનીનો સત્સંગ કરવો જોઈએ. (પા. ૭૪). અભિનિવેશ એટલે આગ્રહ. જ્યાં સુધી આગ્રહ છૂટતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. માટે અભિનિવેશ છોડવા જોઈએ. (પા. ૭૪) પાંચ ઇન્દ્રિય એ હું નથી, મન એ હું નથી, બુદ્ધિ એ હું નથી, ચિત્ત એ હું નથી, અહંકાર-અહંભાવ ગુરૂવાણી છે પ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74