Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 61
________________ ત્યારે અત્યંત પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે કે આ દેહ વિનાશી છે, કુટુંબ વિનાશી છે. આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે એવું, એને અનુભવ થયા પછી કાંઈ થાય જ નહીં. (પા. ૫૫). આ આત્માને જન્મ નથી, મરણ નથી, રોગ નથી. જન્મમરણ એ દેહનો સ્વભાવ છે. (પા. ૫૫) સદ્ગુરૂના આત્માની ચેષ્ટા ઓળખાતી જ નથી. જો ઓળખાય તો આપણી વૃત્તિ એમાં ચોંટી જાય અને હું બધું જાણું છું એવો પોતાનો સ્વચ્છેદ મટે. (પા. ૫૯). દરેક પદાર્થ યથાર્થ જાણવો હોય તો વૈરાગ્ય જોઈએ. આ સંસાર કડવો લાગે. આમાંથી ક્યારે છૂટું ? એમ થાય. એનું નામ વૈરાગ્ય. રાગદ્વેષ, ગુરૂવાણી છે પપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74