________________
૨૨૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
पढम-गईन्द-णिउईअएहिं बीअअ-तइअ-तुरंगमएहिं । जाणसु कण्णविरामअएहिं सुन्दरि रास अ पाअएहिं ।। મુંબઈ યુનિ. જર્નલ, ૧૯૨૯, પૃ. ૭૦). આ નીચે ઉલ્લેખિત વિરહાંકના ‘રાસક'
અને હેમચંદ્ર(ઇન્વીનુશાસન, પૂ. 3, પૂ. ૪) બતાવેલા “રાસક' છંદથી જુદો છે. ૪૯. એ જ : ડિતાહિં કુવદહિં વ પત્તા કૃદિં તા ૩૪ ઢોસહિં |
बहुएहिं जो रइज्जइ सो भण्णई रासओ णाम ।। ५. ६० ૫૦. તાંજોર સરસ્વતીમહાલ ગ્રંથમાલાના અંક છઠ્ઠા તરીકે Gita-Govind with
Abhinava મથાળે કે. વાસુદેવ શાસ્ત્રીનો ગ્રંથ છપાયો છે. (તાંજોર: ૧૯૬૩) તેમાં ગીતગોવિંદના પ્રત્યેક શબ્દને અભિનયથી “ભરતનાટ્યની રીતે કેવી રીતે રજૂ કરવો એ બતાવવામાં આવ્યું છે અને એ પણ હસ્તલિખિત ગ્રંથોમાં નોંધાયેલી.
સૂચનાઓના રૂપમાં. “ગીતગોવિંદની ક્ષમતાનો આ સર્વોત્તમ પુરાવો છે. - ૫૧. ડૉ. સુનીતિકુમાર ચેટરજી “ગીતગોવિંદ' મૂળે અપભ્રંશ ભાષાની રચના હતી અને
પછી એનું સંસ્કૃતીકરણ થયું છે એવો મત ધરાવે છે. જુઓ ડૉ. આ. બા. ધ્રુવ
સ્મારક ગ્રંથ (અંગ્રેજી ભાગ ૩, પૃ. ૧૮૯) પર. સંદેશકરાસક (સિધી જૈન ગ્રંથમાળા, ગ્રં. ૨૨) – અંગ્રેજી પ્રસ્તાવના : તેરમું પાનું.
અબ્દુર રહેમાન વૈદુવિ f ૩ મસિયડ (૪)બહુરૂપી (અભિનેતાઓએ) બાંધલ રાસ' કહેવામાં આવે છે - ગવાય છે યા ભજવાય છે એમ કહે છે પૃ.૧૯). સંદેશકરાસકમાં ૮૨, ૮૭, અને ૮૫મી કડીઓ શુદ્ધ “કામિનીમોહન' ૨૦ માત્રાના ચરણવાળી, જેમાં ૩-૮-૧૭-૧૮મી માત્રાઓ એક “લઘુના રૂપમાં જ હોય છે તેવી છે.
૫૪.
સંવત બારહ સય સત્તાવત્રઈ વિક્કમકાલિ ગયઈ પડિપુત્રઈ ! આસોયાં સિય સત્તમિહિં હત્યોહત્યિ જિષ્ણુ નિખાય? | સંતિસૂરિપકભત્તરિય રચઉ રાસ ભવિયાં મણમોહણ II' કર્તા બાવનમી કડીમાં પોતે જાલોરમાંથી આવી સહજિગપુર(=સેજકપુર)માં પાર્શ્વનાથના દહેરાસરમાં નવ8 રાજુ બનાવ્યાનું કહે છે, જ્યાં પોતાને વિ. મસિ' કહે છે. છેલ્લી કડીમાં કર્તા રાસ' હોવાનું કહે છે : ‘એહ રાસુ પુણ બુદ્ધિહિ જંતિ, ભાવિહિં ભગતિહિં જિણહર દિતિ... ||. ૨૨ રાજસ્થાન-ભારતી ૪-૬, સં. ૧૪૩૭ની પ્રતના આધારે.
૫૫.