Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 4
________________ છે ભવ્ય જીવોએ સવારે ઉઠતાં આ પ્રમાણે ભાવના ભાવવી જોઈએ | હરિગીત છંદ છે સાગર સમે આ ભવ કહે પ્રભુએ ઉચિત તે જાણજે, બહુ જન્મ ઘડપણ મરણ પામી ત્યાં ભરેલ વિચારજે; આધિ ઉપાધિ વ્યાધિ જલ કલેલ મોટા ઉછળે, બહુ ભેદ ચાર કષાય જલચર ચાર દિશિએ સંચરે. ૧ હું કોણ? કઈ રીતે બન્યો? દુર્લભ મનુજભવ આ મને, દષ્ટાંત દશ દુર્લભપણામાં જાણ તું ગુરૂની કને, જિનધર્મ પામ્યો પ્રબલ પુણ્ય જીવ! જે સુરતરૂ સમ, તસ સાધના કેવી કરી? ત્યાં પ્રેમ છે કે અણગમ. ૨ નિજ લાળના તંતુ થકી વીંટાય જેમ કળીઓ, આધિ ઉપાધિ તંતુઓથી મુજ વીંટાય આવડે નીચ મેહના જુલ્મ કરી ભવ કેદખાનામાં પડ્યો, બળિયે છતાં હું રાંકડ થઈ ચાર ગતિમાં આથો . ૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 372