________________
છે ભવ્ય જીવોએ સવારે ઉઠતાં આ પ્રમાણે
ભાવના ભાવવી જોઈએ
| હરિગીત છંદ છે સાગર સમે આ ભવ કહે પ્રભુએ ઉચિત તે જાણજે, બહુ જન્મ ઘડપણ મરણ પામી ત્યાં ભરેલ વિચારજે; આધિ ઉપાધિ વ્યાધિ જલ કલેલ મોટા ઉછળે, બહુ ભેદ ચાર કષાય જલચર ચાર દિશિએ સંચરે. ૧
હું કોણ? કઈ રીતે બન્યો? દુર્લભ મનુજભવ આ મને, દષ્ટાંત દશ દુર્લભપણામાં જાણ તું ગુરૂની કને, જિનધર્મ પામ્યો પ્રબલ પુણ્ય જીવ! જે સુરતરૂ સમ, તસ સાધના કેવી કરી? ત્યાં પ્રેમ છે કે અણગમ. ૨
નિજ લાળના તંતુ થકી વીંટાય જેમ કળીઓ, આધિ ઉપાધિ તંતુઓથી મુજ વીંટાય આવડે નીચ મેહના જુલ્મ કરી ભવ કેદખાનામાં પડ્યો, બળિયે છતાં હું રાંકડ થઈ ચાર ગતિમાં આથો . ૩