________________
સમિતિને મદદ કરવા તથા મેમ્બર થવાનાં
નિયમ
૧ રૂા. પ૦૦૫ પાંચ હજાર ભરનાર સંગ્રહસ્થ ખાધમુરબીઝી તરીકે
રાખલ થઈ શકે છે તેમના નામથી એક સૂત્ર પ્રસિદ્ધ કરવામા આવે છે તેમ જ તેઓશ્રીનું જીવનચરિત્ર અને ફેટ શાખામાં છપાય છે તેમને
બબે કોપી દરક શાસ્ત્રની મળે છે ૨ રૂા. ૧૦૦] એક હજાર એક ભરનાર કિત સુષ્મી તરીકે ગણાય છે
અત્યારે ફક્ત ૮૦ આવા મેમ્બર દાખલ કશ્વાને ગઈ કમીટીએ ઠરાવ કરેલ છે, પાછળથી મેમ્બર દાખલ કરી શકાય તેમ નથી. રૂ. ૧૦૦૧ ભરનારને રૂ. ૧૨૦૦ની કિમત ઉપરના ગાઓ ભેટ મળે છે માટે
જેમને રાખલ થવું તેમણે હીલ ન કરવી. ૩ ૨૫yવાજ તથા ૫૦Jવાળા મેમ્બરે હવે લેવાનું બંધ છે ૪ દાખલ થયેલા મેમ્બરાની ફીમાંથી, શા ભેટ આપતાં સમિતિને જે
નુકસાની વેઠવી પડે છે તે ખાધ પૂરી કરવા માટે મેમ્બરો પાસેથી તેમજ અન્ય વ્યક્તિ તરફથી પાંચ વર્ષ સુધી ભેટની રકમ મેળવવામાં આવે છે જે રકમ ઓછામાં ઓછી રૂ. ૨૫ની દેવી જોઈએ, અને તે રકમ પાંચ વર્ષ સુધી દર વર્ષે હસાથી મોકલી શકાય છે
રાજકોટ તા. ૧-૧-૬૩
મ ગળપાર
સાકરચદ શાયદ શેઠ
મત્રી