Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૨૨૬ છેવટે સિદ્ધશિલા ઉપર સાદિ અનંત ભાંગે તે અભેદમાં પરિણમશે. આવજો ત્યારે...... આવજો........... આવજો...........
ધન્ય છે જ્ઞાની ગુરૂને! જેમને આપણને સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધો સાથે સાદી અનંત ભાગે સ્થિર કરવાની તીવ્ર ઈચ્છા છે. જેની મને અને તમને ઉતાવળ નથી તેટલી તીવ્ર ભાવના ગુરૂ તત્ત્વને છે અને પરમ ગુરૂ પરમાત્મા તો તેના માટે જ બેઠા છે.
૧. કોટી કોટી વંદન હો માર્ગદાતાઆશીર્વાદ દાતા ગુરૂ ભગવંતને !
૨. કોટી કોટી નમસ્કાર થાઓ તીર્થકર ભગવંતોને, ! જે પરમ પુરૂષાર્થના પ્રણેતા છે.
૩. ધ્યાનમાં ધ્યેય રૂપે પ્રસ્થાપિત શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપ એવા સિદ્ધ ભગવંતોની આપણને ઉપર ખેંચીને તેમનામાં અભેદ મીલન કરવાની દિવ્ય શાશ્વત પ્રક્રિયા વિશ્વમાં સદા જયવંત વર્તો........
શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા મા સરસ્વતી દેવીને આ સર્વ સમર્પણ હો. તેની કૃપા સદા રહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org