________________
CWG
Tી
હાજી
[૧૪૧] અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા પાંચસો વિપુલમતિ જ્ઞાની શ્રમણોની,
[૧૪૨] દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચારસો વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. | [૧૪૩] શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો સિદ્ધ થયા અને ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થઈ.
[૧૪૪] શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસો અનુત્તરીપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા આઠસો મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા.
[૧૪૫] શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મોક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિ હતી. યુગાન્તકૃતભૂમિ અને |
છે. ક
SOK
O
CID ang
Jain Education International
For
t
e Only
www.
sy.org