Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 216
________________ TO (UR GO ૨૦૨ G 0) ૩ ઈં [૨૬૪] પ્ર.-હે ભગવન્ ! તે એમ કેમ કહો છો ? ઉ.- શરીરના સાત ભાગ સ્નેહાયતન જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે., ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેનો હોઠ એટલે દાઢી, ૭ ઊપરનો હોઠ એટલે મૂંછ. ร G-23 Jain Education International y દ હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તો એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમનો આહાર કરવો ખપે. h [૨૬૫] અહીં જ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ અથવા નિગ્રંથીઓએ આઠ સૂક્ષ્મો જાણવાં જેવાં છે, હર કોઈ છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર એ આઠ સૂક્ષ્મો જાણવાં જેવાં છે, જોવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા કાળજી-કરવાની છે ૧ પ્રાણસૂક્ષ્મ, ૨ પનકસૂક્ષ્મ, ૩ બીજસૂક્ષ્મ, ૪ હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ ખંડસૂક્ષ્મ, ૭ લેણસૂક્ષ્મ, ૮ સ્નેહસૂક્ષ્મ. -1 ઈ Use Only Gab ઈ כל 40 כל 0 * יו פל (3) פל ૨૦૨ www.painelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232