________________
TO (UR GO
૨૦૨
G
0)
૩
ઈં
[૨૬૪] પ્ર.-હે ભગવન્ ! તે એમ કેમ કહો છો ?
ઉ.- શરીરના સાત ભાગ સ્નેહાયતન જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે., ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેનો હોઠ એટલે દાઢી, ૭ ઊપરનો હોઠ એટલે મૂંછ.
ร
G-23
Jain Education International
y
દ
હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તો એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમનો આહાર કરવો ખપે.
h
[૨૬૫] અહીં જ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ અથવા નિગ્રંથીઓએ આઠ સૂક્ષ્મો જાણવાં જેવાં છે, હર કોઈ છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર એ આઠ સૂક્ષ્મો જાણવાં જેવાં છે, જોવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા
કાળજી-કરવાની છે ૧ પ્રાણસૂક્ષ્મ, ૨ પનકસૂક્ષ્મ, ૩ બીજસૂક્ષ્મ, ૪ હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ ખંડસૂક્ષ્મ, ૭ લેણસૂક્ષ્મ,
૮ સ્નેહસૂક્ષ્મ.
-1
ઈ
Use Only
Gab
ઈ
כל 40 כל 0 * יו פל (3) פל
૨૦૨
www.painelibrary.org