________________
જી) 69 ક ઉ વ ા છે
[૨૬૬] . હવે તે પ્રાણસૂમ શું કહેવાય?
ઉ. પ્રાણસૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણા નરી આંખે ન જોઈ શકાય તેવાં બેઈદ્રિયવાળા વગેરે સૂમ પ્રાણો, પ્રાણસૂક્ષ્મના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૨ નીલા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૫ ધોળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો. અનુર્ધારી કુંથુઆ-કંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર ન હોય ચાલતું હોય તો છvસ્થ નિગ્રંથો કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર જેને જાણવાની છે, જોવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની છે.
[૬૭] પ્ર.- હવે તે પનકસૂક્ષ્મ શું કહેવાય? ( ઉ.- ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મ, પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર છે, ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધોળી પનક. પનક એટલે લીલફૂલ-ફૂગી-સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે. છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાની છે, જોવાની છે અને પડિલેહવાની છે.