________________
૨૦૧
J
ag
J
ઈઈ
ત્યાં કોઈ પાંચમો સ્થવિર કે સ્થવિરા હોવી જોઈએ અથવા તેઓ બીજાઓની નજરમાં દેખી શકાય તેમ રહેવાં કે જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે.
[૨૬૧] અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા
સમજવા.
[૨૬૨] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બીજા કોઈએ જણાવ્યા સિવાય, તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે.
૨૦૧
પ્ર.- હે ભગવાન્ ! તે એમ કેમ કહો છો ?
ઉ.- બીજા કોઈએ જણાવ્યા સિવાય, આણેલું અશન વગેરે ઈચ્છા હોય તો બીજો ખાય, ઈચ્છા ન હોય તો બીજો ન ખાય. [૨૬૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને તેમના શરીર ઊપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું ઈ
હોય તો અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ન ખપે.