Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 208
________________ ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભોજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે રીતે ન ચલવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે. [૨૪૨] વર્ષાવાસ રહેલા છઠ્ઠભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે. [૨૪૩] વર્ષાવાસ રહેલા અઠ્ઠમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે. [૨૪૪] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે. [૨૪૫] વર્ષાવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને બધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે. Jain E LRIE www .ig

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232