Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 210
________________ ૧૯૬ Ο 90) GS ૪૪ € € € € દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્ત લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે દિવસે તે ભિક્ષુએ તે જ ભોજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષુને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે. hab 6. G-20 [૨૫૨] વર્ષાવાસ રહેલા, નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયમાંથી માંડીને આગળ આવેલા ઘરોમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથો કે નિગ્રંથીઓને જવું ન ખપે કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરોમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને જવું ન ખપે. J ઈ פול ૧૯૬ [૨૫૩] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત્ ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે. ઈ [૨૫૪] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા-લઈને અઘરમાં-જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસીમાં રહેવું, ક g ઈ

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232