________________
૧૯૬
Ο
90) GS
૪૪
€
€
€
€
દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્ત લીધી
ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે દિવસે તે ભિક્ષુએ તે જ ભોજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષુને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે.
hab
6.
G-20
[૨૫૨] વર્ષાવાસ રહેલા, નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયમાંથી માંડીને આગળ આવેલા ઘરોમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથો કે નિગ્રંથીઓને જવું ન ખપે કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરોમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને જવું ન ખપે.
J
ઈ
פול
૧૯૬
[૨૫૩] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત્ ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે.
ઈ
[૨૫૪] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા-લઈને અઘરમાં-જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસીમાં રહેવું,
ક
g
ઈ