SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ _ [૨૪૬] વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, ઉત્તેદિમ, સંસ્વેદિમ, ચાઉલોદક. [૨૪૭] વર્ષાવાસ રહેલા છટ્ટભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તિલોદક, તુષોદક, જવાદક. . [૪૮] વર્ષાવાસ રહેલા અટ્ટમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, આયામ, સૌવીર, શુદ્ધવિકટ. [૨૪૯] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ ૧૫ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં. [૫૦] વર્ષાવાસ રહેલા ભક્તપ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉષ્ણવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, તે પણ કપડાથી ગળેલું, તે પણ પરિમિત-માપસર, તે પણ જોઈએ તેટલું પૂરું. [૫૧] વર્ષાવાસ રહેલા, ગણેલી દત્તિ પ્રમાણે આહાર લેનાર ભિક્ષુને ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી ખપે અથવા ભોજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભોજનની પાંચ / IT IS
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy