SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભોજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે રીતે ન ચલવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે. [૨૪૨] વર્ષાવાસ રહેલા છઠ્ઠભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે. [૨૪૩] વર્ષાવાસ રહેલા અઠ્ઠમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે. [૨૪૪] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે. [૨૪૫] વર્ષાવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને બધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે. Jain E LRIE www .ig
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy