Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 205
________________ ન | [૨૩૪] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. હે ભદન્ત ! તું દેજે તે તેમને એમ દેવાનું ખપે, તેમને પોતાનું લેવાનું ન ખપે. [૩૫] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભદન્ત ! આહારાદિ તું લાવીને ગ્રહણ કરજે, તો તેમને એમ લેવાનું ખપે, તેમને ગ્લાનને દેવાનું ન ખપે. [૨૩૬] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભદન્ત ! તું ગ્લાનને આહારાદિ લાવી દેજે” “હે ભદન્ત ! તું લેજે તો તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે. [૩૭] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેહવાળાં હોય તો તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર વાપરવી ન ખપે, કારણે ખપે તે જેમકે; ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ઘી, પ તેલ, ૬ ગોળ, આદિ.

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232