Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 197
________________ સ્થવિર અજ્જસેણિઅથી અજ્જસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યઈસિપાલિતથી અર્જાઈસિપાલિયા શાખા નીકળી. [૨૦] જાતિસ્મરણજ્ઞાનવાળા કૌશિકગોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવજ, ૩ સ્થવિર આર્યસમિઅ અને ૪ સ્થવિર અરહદત્ત. સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમ ગોત્રી સ્થવિર આર્યવજથી અહીં આર્યવજ શાખા નીકળી. [૨૧] ગૌતમગોત્રી સ્થવિર આર્યવજને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે ૧ સ્થવિરા આર્યવજસણ, ૨ સ્થવિર આર્યપ૨, ૩ સ્થવિર આર્યરથ. સ્થવિર આર્યવજસણથી આર્યનાઈલી શાખા નીકળી. સ્થવિર આર્યપઘથી આર્યપવા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી આર્યજયંતી શાખા નીકળી.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232