Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
View full book text
________________
[૨૨] વાસ્થગોત્રી સ્થવિર આર્યરથને કૌશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિ અંતેવાસી હતા. કૌશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગૌતમ ગોત્રી સ્થવિર આર્યફગૃમિત્ત અંતેવાસી હતા.
[૨૩] ગૌતમગોત્રી ફગૃમિત્ત, વાસિગોત્રી ધનગિરિ, કૌત્સ્યગોત્રી શિવભૂતિ તથા કૌશિકગોત્રી દોસ્જતકંટને વંદન કરું છું. [૧]
તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગોત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નખને અને કાશ્યપગોત્રી રખને પણ વંદન કરું છું. [૨]
ગૌતમ ગોત્રી આર્યનાગ, વાસિષ્ટગોત્રી જેહિલ તથા માઢરગોત્રી વિષ્ણુ અને ગૌતમ ગોત્રી કાલકને પણ વંદન
ગૌતમગોત્રી (મ)અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગોત્રી સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. [૪]
Jain Eocenon me
!
For
we only
www.
ry.org

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232