Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
View full book text
________________
૧૮૭
On
J
કાશ્યપગોત્રી આર્યહસ્તિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મૠતુના પહેલા માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાલધર્મને પામેલા. [૫]
જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યોનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. [૬]
કાશ્યપગોત્રી હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગોત્રી સિંહને અને કાશ્યપગોત્રી ધર્મને પણ વંદન કરું છું. [૭]
સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નોથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગોત્રી દેવદ્ઘિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું.
ઈ
સ્થવિરાવલિ સંપૂર્ણ
G
DOD DAND
૧૮૭

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232