Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 196
________________ [૧૭] કોટિક કાકંદિક કહેવાતા અને વગ્ધાવચ્ચગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યUદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરગોપાલ કાશ્યપગોત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહદત્ત. સ્થવિર પિયગંથથી મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી સ્થવિર વિદ્યાધરગોપાલથી વિદ્યાધરી શાખા નીકળી. [૧૧૮] કાશ્યપગોત્રી સ્થવિર આર્યદ્રને ગૌતમગોત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા. ગૌતમગોત્રી સ્થવિર અજજદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. સ્થવિર માઢરગોત્રી આર્યશાંતિસેણિી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિંહગિરિ. માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચનાગરી શાખા નીકળી. [૧૯] માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યસેણિઓ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યઈસિપાલિત. Jain Education International For Five Pernal Line Only www.jennibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232