________________
[૧૭] કોટિક કાકંદિક કહેવાતા અને વગ્ધાવચ્ચગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યUદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરગોપાલ કાશ્યપગોત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહદત્ત.
સ્થવિર પિયગંથથી મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી સ્થવિર વિદ્યાધરગોપાલથી વિદ્યાધરી શાખા નીકળી. [૧૧૮] કાશ્યપગોત્રી સ્થવિર આર્યદ્રને ગૌતમગોત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા.
ગૌતમગોત્રી સ્થવિર અજજદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. સ્થવિર માઢરગોત્રી આર્યશાંતિસેણિી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિંહગિરિ.
માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચનાગરી શાખા નીકળી.
[૧૯] માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યસેણિઓ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યઈસિપાલિત.
Jain Education International
For Five
Pernal Line Only
www.jennibrary.org