Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 176
________________ ઈ ધધધ ays ઈં (૨) 4:23 (B) પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અરહંત ૠષભના વીશ હજાર શિષ્યો-સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્યાઓ સિદ્ધ થઈ. કૌશલિક અરહંત ઋષભના બાવીશ હજાર અને નવરેં કલ્યાણગતિવાળા યાવત્ ભદ્ર પામનારા એવા અનુત્તરૌપપાતિકોની-ઉત્કૃષ્ટ સંપદા હતી. ભવિષ્યમાં פיל הצ סל ઈં }}} = ૦ ૦ D Education internationan 23 ာ -૨૩ [૧૯૮] કૌશલિક અરહંત ૠષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રીૠષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતો હતો-એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રીૠષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રીૠષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તનો થતાં જ કોઈએ ૧૬૨ સર્વદુઃખોનો અંત કર્યો-નિર્વાણ મેળવ્યું-એ તેમની પર્યાયાંતકૃતભૂમિ. [૧૯૯] તે કાલે તે સમયે કૌશલિક અરહંત ૠષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, જ્યાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછાં-એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને ધ ઈં cora D) D ( DHO ဖာ WWW.Y

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232