Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 185
________________ ઈ જીઈ માઢરગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગૌતમગોત્રી આર્ય સ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા. ધ ગૌતમગોત્રી સ્થવિર આર્ય સ્થૂલભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા, એક એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ટગોત્રી સ્થવિર આર્યસુહસ્તી. ย વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિરો અંતેવાસી હતાઃ એક સુસ્થિત સ્થવિર અને બીજા સુપ્પડિબુદ્ધ સ્થવિર. એ બન્ને કોડિય કાકંદક કહેવાતા અને એ બન્ને વગ્યાવચ્ચ ગોત્રના હતા. કોડિય કાકંદક તરિકે પ્રખ્યાત થયેલા અને વાવચ્ચગોત્રી સુસ્થિત અને સુપ્પડિબુદ્ધ સ્થવિરને કૌશિકગોત્રી આર્યઇંદ્રદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા. ૧૭૧ કૌશિકગોત્રી આર્યઇંદ્રદિન સ્થવિરને ગૌતમગોત્રી સ્થવિર આર્યદિન નામે અંતેવાસી હતા. ગૌતમગોત્રી સ્થવિર આર્યદિન્નને કૌશિકગોત્રી આર્યસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિંહગિરિને ઈ જાતિસ્મરણજ્ઞાન થયું હતું. ઈ

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232