Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
View full book text
________________
Tી
Cang
જાતિસ્મરણજ્ઞાનને પામેલા અને કૌશિકગોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગૌતમગોત્રી આર્યવજ નામે સ્થવિર અંતેવાસી હતા.
ગૌતમગોત્રી સ્થવિર આર્યવજને ઉકોસિયગોત્રી આર્યવજસેન નામે સ્થવિર અંતેવાસી હતા.
ઉકોસિયગોત્રી આર્યવજસેન સ્થવિરને ચાર સ્થવિરો અંતેવાસી હતાઃ ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પોમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ.
સ્થવિર આર્ય નાઈલથી આર્યનાઈલા શાખા, સ્થવિર આર્ય પોમિલથી આર્યપોમિલા શાખા, સ્થવિર આર્ય જયંતથી આર્યજયંતી શાખા, સ્થવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી.
[૨૦૭] હવે વળી આર્ય જસભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છેઃ તંગિયાયનગોત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્ર સમાન, આ બે પ્રખ્યાત સ્થવિરો અંતેવાસી હતાઃ
dth.
|
Jain Eucanor intematona!
For W
o
me Only
www
. sary.org

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232