Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 10
________________ આત્મદર્શનના લક્ષણો (૧)શમ :- કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. ગમે તે પ્રકારે પણ ઉદયમાં આવેલા અને ઉદયમાં આવવાના કષાયોને શમાવો. (૨) સંવેગ :- મોક્ષમાર્ગ તરફ વલણ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, એ સંવેગ. (૩) નિર્વેદ :- સંસાર બંધનરૂપ લાગે અથવા ખારો ઝેર લાગે. હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ. એ નિર્વેદ. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. (૪) અનુકંપા :- સર્વ પ્રાણી ઉપર દયાભાવ. તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. (૫) આસ્થા :- સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા શ્રદ્ધા. આધાર : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૧૩૫/૧૪૩ વ્યાખ્યાનસાર ૧/૬૧ આત્મદર્શનના આઠ અંગો (૨) નિ:કાંક્ષિત્વ, (૧) નિઃશંકિત્વ, (૩) નિર્વિચિકિત્સ્ય, (૪) અમૂઢદૃષ્ટિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibry.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40