________________
> જેનું ચિત્ત, હૃદય અને બુદ્ધિ નિર્મળ થાય તેને જ આત્માના નિર્મળ પરિણામ પ્રગટે છે.
અનાદિના પરકર્તૃત્વ સંસ્કાર છોડો. (હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા)
>
‹
(બાહ્ય નિમિત્તની અપેક્ષાએ)
કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. ગમે તે કાળે પણ એ પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. સમ્યગ્દષ્ટિની દશા :- ચારિત્ર (વર્તના) ગુણની
અવસ્થા
સમ્યગ્દષ્ટિની શ્રદ્ધા :- શ્રદ્ધા ગુણની અવસ્થા નિશ્ચય સમ્યગ્દર્શન સામાન્યપણે બીજાના ખ્યાલમાં આવતું નથી.
‹
મરીને પણ તત્ત્વનો કૌતુહલી થા.
સત્પુરુષને જાણે, ઓળખે, આજ્ઞા માને અને આરાધના કરે ત્યારે ભાવશુદ્ધિ થાય અને આત્મદર્શન પ્રગટે. > સદ્ગુરુની આજ્ઞાના અવલંબનથી પોતાના સ્વરૂપનો, અંતરના ભાવથી સ્વીકાર કરવો.
- શ્રી સમયસાર કળશ-૨૩
સાધ્ય આત્માની સિદ્ધિ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાથી જ છે, બીજી રીતે નથી.
- શ્રી સમયસાર કળશ-૨૦
Jain Education International
For Private & Personal Use Only
૨૧ www.jainelibrary.org