Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 35
________________ (૮) સિદ્ધાંત અને અધ્યાત્મના સમન્વયથી પરમાર્થ મોક્ષમાર્ગની પ્રાપ્તિ (૯) નય, પ્રમાણ અને બુદ્ધિથી ૫૨, સહજ જ્ઞાતા, તે જ મારું મૂળ સ્વરૂપ – - એવો અનુભવ કરવો. (૧૦) નિશ્ચય-સમ્યગ્દર્શન સૌથી અગ્રિમ છે; જેમાં અંશે ચારિત્ર સમાઈ જાય છે. (૧૧) સમ્યગ્દર્શનની નિર્મળતા ગુણસ્થાન અનુસાર પ્રગટે છે, એમ કથંચિત્ કહી શકાય : અવિરત સમ્યક્દષ્ટિ (અનંતાનુબંધી કષાયનો અભાવ) - એકદેશ સંયમી શ્રાવક ( બે કષાયનો અભાવ) A - સાચા મુનિ મહારાજનું મહાન વ્યક્તિત્વ (ત્રણ કષાયનો અભાવ) - તેરમું ગુણસ્થાન (પરમાત્મપદ) (સર્વ વિભાવનો અભાવ) આમ, ક્રમશઃ પૂર્ણ પરમાત્મપદનું પ્રાગટ્ય કરવા વિવેકી અને પરાક્રમી મનુષ્યો પ્રયત્નવાન બનો. ૐ કલ્યાણું અસ્તુ OOZOOZG ૨૮ Jain Education International ******** ssssssss25555552/0020Assooossss www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40