Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 18
________________ (૩) શ્રીગુરુપ્રસાદ (અ) જપ તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૫૮ (બ) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. (ડ) ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ. - શ્રી આત્મસિદ્ધિ ગાથા-૧૧, ૧૧, ૧૨૦ (૪) સ્વાનુભવ > આ પ્રગટાવવા માટે સત્પાત્રતા જરૂરી છે અને સત્પાત્રતા માટે : અભ્યાસરૂપ સતત પરિશ્રમ ધીરજ. સદ્ધોધ સગુણસંપન્નતા ૧ ૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40