Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 23
________________ નથી, (૭) સત્ સત્ નિરુપમ, સર્વોતમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જયોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે! - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૯૧ > વિશ્વાસ, વિશ્વાસ પોતાના આત્મામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ-આ જ જીવનસફળતાનું રહસ્ય છે. - સ્વામી વિવેકાનંદ > અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૮૩૯ > શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - શ્રીમદ્ ભગવદ્ગીતા આત્મદર્શનનું ફળ | (૧) અનંતાનુબંધી વિભાવભાવ (ચિત્તના તીવ્ર વિકારો) તૂટી જાય છે. (૨) અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ અંશે અનુભવાય છે. (૩) પરમાર્થ વિવેક (ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ચાલુ થઈ જાય છે. (૪) વસ્તુસ્વરૂપનો નિ:શંકપણે નિર્ણય થતાં, સ્વ સ્વરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40