Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ વેગળો રહે છે? (૬) હેયનો અપરિચય અને ઉપાદેયનો સ્વીકાર કરે છે? (૭) શમ-સંવેગ-નિર્વેદ-આસ્થા-અનુકંપા વધારવાનો ઉદ્યમ કરે છે? (૮) વૃત્તિ વારંવાર અંતર ભણી વળતી રહે છે? તેવી ભાવના રહે છે? (૯) દુનિયા તને નાટક જેવી લાગે છે? (૧૦) સમતાના-વીતરાગતાના અભિપ્રાયની મુખ્યતા રહે છે? • અભિપ્રાય-શ્રદ્ધાગુણની અવસ્થા ભાવ-ચારિત્રગુણની અવસ્થા અભિપ્રાયની અગત્યતા કથંચિત ભાવથી પણ મોટી છે. શ્રદ્ધાથી ભ્રષ્ટ થાય તો મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય, ચારિત્રથી ભ્રષ્ટ થાય તો શ્રદ્ધાના બળથી, ફરીથી મોક્ષમાર્ગ ઉપર આવી જાય. આત્મદર્શનનું માહાભ્ય > તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને (૧) તીવ્ર બંધન નથી, (૨) અનંત સંસાર નથી, (૩) સોળ ભવ નથી, (૪) અત્યંતર દુઃખ નથી, (૫) શંકાનું નિમિત્ત નથી, (૬) અંતરંગ મોહિની '::: , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40