Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 14
________________ સમ્યગ્દષ્ટિ જીવ આ પચ્ચીસ અતિચારોથી બચતો રહે છે. સમ્યગદર્શનનું સ્વરૂપ અને તેની આરાધના માટે ઉપયોગી સાધના > સલ્ફાસ્ત્રો દ્વારા તત્ત્વજ્ઞાનની ઉપાસના > નિશ્ચય સમ્યક્ત્વ (આત્માનુભવ) તે કથંચિત્ કેવળીગમ્ય છે. > સમ્યગ્રદર્શન- એ જ આત્મા (સમયસાર કળશ ન. ૬) શ્રીઆત્મસિદ્ધિના આધારથી સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ગાથા-૯, ૧૧૦, ૧૧૧, ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40