Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ (૫) ઉપગ્રહનત્વ, (૭) વાત્સલ્ય, - પહેલા ચાર અંગો મુખ્યપણે સ્વ-આશ્રિત છે. છેલ્લા ચાર અંગો મુખ્યપણે ૫૨-આશ્રિત છે. (૬) સ્થિતિકરણ, (૮) પ્રભાવના આત્મદર્શનના આઠ ભૂષણો > (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) નિંદા, (૪) ગહં, (૫) ઉપશમ, (૬) ભક્તિ, (૭) વાત્સલ્ય, (૮) અનુકંપા. ઉપરના લક્ષણ, અંગ અને વિભૂષણ સહિતનો સમ્યકત્વી જીવ, પોતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. તે પોતે પણ પોતાને સમ્યકત્વ થયું છે તેમ સ્વસંવેદનાદિ દ્વારા જાણે છે; ક્વચિત્ પ્રગટપણે કહે પણ છે – સમયસારનાટકમાં મહાન પંડિત અધ્યાત્મ કવિવર શ્રી બનારસીદાસજીએ પોતાની કવિતામાં અમારે હૃદયને વિષે બોધબીજ પ્રગટ થયું છે એમ કહ્યું છે. - વ્યાખ્યાનસાર ૧/૫૯ P સમ્યગ્દર્શનના વિવિધ પ્રકારો ૧. વ્યવહાર સમ્યગ્દર્શન ૨. નિશ્ચય સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનના પ્રકાર (અ) ઉપશમ સમ્યક્ત્વ Jain Education International 4422222222222oooooooo For Private & Personal Use Only KARAAAAAAAAAAiseesooooooo www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40